________________
( ૫૧ )
·
રાજાએ કહ્યું કે આ પારાપતને તું છેાડી દે, હું તને ખીજું ભોજન આપું. ’ ત્યારે ચેન ખેાયા કે—મને માંસ આપા' તે સાંભળી દયાના નિધિ જે રાજાએ પેાતાના શરીરનુ માંસ કાપી કાપીને આપવા માંડયું અને છેવટ પાતાનુ આપુ' શરીર પણ આપી દીધુ, એવા કરૂણાસાગર શ્રીશાન્તિનાથ સ્વામી મારા હર્ષને માટે થાઓ. ૧૬.
જે પૂર્વ જન્મમાં તપ કરવાથી જગતને ચમત્કાર કરનારા સુંદર ભોગા, મનોહર વસ્તુના યોગો અને છ ભરત ક્ષેત્રનું ચક્રવર્તીપણું પ્રાપ્ત કરીને (ભાગવીને) પછો તીર્થંકર થયા તે શ્રીકુંથુનાથ સ્વામી પાતાના ચરણ કમળન સેવનારા ભવ્ય છત્રેાને પૃથ્વીનું ચક્રવર્તીપણું અને ધર્મનું ચક્રવર્તીપણું એ બે પદને આપનાર થાએ ૧૭
જંબુદ્રીપ રૂપી માનસ સરોવરને વિષે રાજહુંસ જેવા જેમણે પૂર્વ ભવમાં ધનપતિ રાજા થઇ સદગુરૂના ઉપદેશથી મિથ્યાત્વના ત્યાગ કર્યાં હતા, તથા તુલ્યની સાથે સમાગમ થાય તે સારૂ એમ ધારી જેમણે ચાથા આરાને પ્રકાશિત કર્યો હતા, તેવા જ્ઞાનના ઉદ્યાતને કરનાર ચાર મુખવાળા શ્રીઅરનાથ નામના જિનેશ્વર અમને સુખ આપનારા થાએ ૧૮.
જે પ્રભુએ પૂર્વ ભવમાં છ મિત્રા સહિત નિર્મળ ચારિત્રનુ પાલન કર્યું, પરંતુ મિત્રને છેતર્યાં અને ઉગ્ર તપસ્યા કરી અરિહંત નામ કમાઁ ઉપાર્જન કર્યું, તેથી તીર્થંકરપણાને વિષે પણ ગ્રીપણું પામી સ્વયંવરમાં પરણવા આવેલા અને માહિત થયેલા તેજ મિત્ર રાજઆને જેમણે પ્રતિબાધ પમાડયો, તે શ્રીમહલીનાથ સ્વામી તમને સમૃદ્ધિ આપનાર થાએ. ૧૯
પૂર્વે શિવકેતુ નામના રાજાના ભયમાં જે પ્રભુએ તીક્ષ્ણ ખડ્ગથી પણ ન ભેદી શકાય એવી રાગદ્વેષની નિવિડ ગ્રંથિને શુભ ધ્યાન રૂપી વજા વડે ભેદીને આપમિક સમકિત પ્રાપ્ત કર્યું હતું, તે હરવશ ૧ ત્રિષષ્ટિમાં સુરશ્રેષ્ઠ નામના રાજા કહ્યા છે.