________________
( ૫૦ )
અને જે સમતિ રૂપી અમૃતના પાને ફરીને નિર્મળ થયા, તે શ્રીઇક્ષ્વાકુકુળ રૂપી આકાશમાં સૂર્ય સમાન મીવામુપૂજ્ય સ્વામી તમાૐ રક્ષણુ કરો. ૧૨.
પૂર્વ ભવમાં સર્વોત્તમ, સર્વ પ્રાણીનું રક્ષણૢ કરનારા અને સર્વ પ્રકારની ગુપ્તિવાળા સદ્દગુરૂને પામીને તત્કાળ જેની શુદ્ધ બુદ્ધિ થઇ હતી (અર્થાત્ સમકિત પામ્યા હતા), તથા જે ભાવ પૂર્વક ચારિત્ર ગ્રહગુ કરી, પાંચ સમિતિ અને ત્ર ગુપ્તિનું પાલન કરી ત્રણ લેાકના જીતે ત્રણે સધ્યાએ ત્રણ પ્રકારે ધ્યાન કરવા લાયક થયા હતા, તે પ્રાણીઓને નિળતા આપનાર અનુપમ મીત્રીમનાથ સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ. ૧૩,
પૂર્વ ભવમાં જે રાજા સદ્ગુરૂની કૃપાથી સમકિત રૂપે શર્કરા યુક્ત દૂધનું પાન કરી તૃષ્ણા રહિત થઈ શીતળતાને પામ્યા, તથા ત્રણ લેાકને વિષે અદ્ભુત ભાગ્યવાળા જેણે ત્રણ ભવસુધી નવા નવા આનંદનો અનુભવ કર્યાં, તે અનંત નામના જિનેશ્વર અમને અનંત સુખ આપો. ૧૪.
જે પૂર્વ જન્મમાં ચંદનના વૃક્ષ જેમની પાસે રડેલાને સુવાસિત કરતા હતા, તથા આ જન્મમાં પરિણામ અને નામ વડે કરીને પણ જે ધમથી ભિન્ન રૂપ નથી ( એક રૂપ છે ) તેવા ગુણૢ સમૂહ રૂપી સુંદર પુષ્પાને ઉત્પન્ન કરવામાં વૃક્ષ સમાન પડિતાએ જેના ચરણ કમળ નમવા લાયક છે, તે ધમ નામના જિનેશ્વર તમને પવિત્ર કરો. ૧૫.
તથા
પૂર્વ ભવમાં જેની પાસે ઉડીને આવેલે, ત્રાસ પામેલા પારાપત (પારવા) ખોલ્યા કે હું વજ્રના પજર સમાન રાજા ! મારૂં રક્ષણુ કરો. મારી પાછળ સ્પેન પક્ષી આવે છે.” તેટલામાં જ ત્યાં આવેલા જૈન પક્ષીને ૧ મનની પરિણતિ.