________________
( ૪૭ )
ઉદ્દેાત છે, અને જ્ઞાન એ ભાવપઘાત છે, એમ સર્વ પદાર્થોન જેનારા સજ્ઞોએ કહ્યુ છે. તે જ્ઞાનનો ઉપયાગ કરવાથી ભાવઘેાત થાય છે એમ જાણવુ. જિનેશ્વરી દ્રવ્ય ઉદ્દાતે કરીને ત્રણ લેાકને ઉછેૢાત કરનારા નથી, પરંતુ ચાવીશે તીથ કરેા ભાવ ઉદ્દેાતને કરનારા છે. કારણુ કે જે દ્રવ્યથી ઉદ્દેાત કરનાર પદાર્થ છે તે પરિમિત ક્ષેત્રમાં જ પ્રકાશ કરી શકે છે, અને ભાવ ૬ાત તા મેક અને અલોક સર્વને વિષે પ્રકાશ કરે છે. ,,
તે તીર્થંકરા અનત ખળ અને અન`ત વિજ્ઞાન વડે સર્વ જીવાનું ઉલ્લ’થન કરે છે (વધી જાય છે.) તેથી તેમને પૂ મહિમા કહેવાને ઇંદ્ર પણ શક્તિમાન નથી. તીર નુ લેાકેાત્તર સાભાગ્ય સને આશ્ચર્ય કરનારૂં છે, તેથી સર્વે ઇંદ્રા હર્ષી પૂર્વી તેમનાં પાંચે કલ્યાણુકાએ મહોત્સવ કરે છે, તીર્થોં કરા ત્રણ લોકને આશ્ચર્ય કરનારી સમૃધ્ધિને પામેલા છે, તેનુ" કારણ તેમના પૂર્વ જન્મનું પુણ્ય જ છે, તે પુણ્ય તેમની સ્તુતિથી જાવું. તે સ્તુતિ નીચે પ્રમાણે.—
જેણે ધનસાથ વાહના ભવને વિષે મનુષ્ય ભવની પ્રાપ્તિરૂપી યારામાં દાનરૂપી કલ્પવૃક્ષતે વાવી શ્રદ્ધા (સમકિત) રૂપ દૃઢ મૂળીચાંવાળા કરી ઘૃતરૂપી જળના સમૂહથી સીંચી વૃદ્ધિ પમાડૌ અને તેને નિરંતર (આંતરા રહેત) તેર ભાએ કરીને ફળવાળા કર્યાં, તે શ્રીદિદેવ તમારી લક્ષ્મીને માટે થાઓ. ૧
જેણે જબૂત્રીપના માવિદેહ ક્ષેત્રમાં વેન્ના વત્સ નામના વિજયમાં વિજયા નામતો પુરીરૂપી સ્રીના હાર સમાન શ્રીવિમળાહન નામના રાજાના ભવને વિષે સદ્ગુરૂ પાસે દીક્ષા લઇ ઉગ્ર તપસ્યાવડે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, તે વિજયા રાણીના પુત્ર શ્રીઅજિતનાથ સ્વામી જયવતા વર્યાં. ૨
જે સાધર્મિક સમૂહને પ્રથમ ભજન કરાવી જમતા હતા, જેણે દુષ્કાળમાં પોતાને માટે કરેલા અન્ન જળ વડે સાધુઓને તૃપ્ત કર્યાં