________________
(૪૬) दसणयारविसोहि चवीसाइत्थएण किज्जा । अच्चम्भुअगुणकित्तण-रूवेणं जिणवरिंदाणं ॥" “જિનેશ્વરોના અત્યંત અદ્દભુત ગુણોના કીર્તન રૂપ ચતુર્વિસતિ સ્તવ વડે દર્શનાચારની શુદ્ધિ કરાય છે-થાય છે.” | સર્વ આવશ્યક ક્રિયા દેવવંદન પૂર્વક કરવી જોઇએ, તે રીતે કરવાથી સર્વ વિધિ સફળ થાય છે. જ્યારે કેઈ પણ સાધુ અથવા શ્રાવક કોઈ પણ ધર્મક્રિયા કરે છે, ત્યારે અત્યારે પણ ગુરૂ મહારાજ જિન
સ્તવ પૂર્વક તે ક્રિયા કરાવે છે. તપ કર અને નંદી (નાંદ) માંડવી વિગેરે કાર્યોમાં સાધુ અથવા શ્રાવકે ઉત્સર્પિણ અને અવસર્પિણીમાં થયેલા તોર્થ કરેની સ્તુતિ કરવી જોઈએ. ધર્મતીર્થને પ્રવર્તાવના અને ત્રણ લોકને ઉઘાત કરનારા તીર્થંકર પંચ પરમેષિને વિષે પ્રથમ કહેલા છે. તે વિષે પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામીએ શ્રીઆવશ્યક સત્રમાં કહ્યું છે કે
સુવિદો રાજુ ૩ોગો, નાળા રામાનંg | મળ ગુનો , જા જે પ વા नाणं भावुजोओ, जह भणिय सवभावदंसीहिं ।। तस्स उद्योगकरणे, भावुज्जोभं वियाणाहि ॥ लोगमुज्जोगरा, दव्वुज्जोएण न हु जिणा हुंति । भीवुज्जोगरा पुण, हुंनि जिणवरा चउवीसं ॥ दयो उज्जोओ, पभासइ परिमियम्मि खित्तम्मि । માવો નાગો, જાગો વાસદ ”
ઉોત બે પ્રકારની જાણ–દ્રથતિ અને ભાવઉઘાત. તેમાં અગ્નિ, ચંદ્ર, સૂર્ય, મણિ, અને વા (વીજળી) વિગેરે દ્રવ્ય