________________
(32)
અથવા સમ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તેમના આય એટલે લાભ :(પ્રાપ્તિ) તે સમાય કહેવાય છે, સમાય જ સામાયિક કહેવાય છે એટલે કે ૮ વિનયવિમ્યઃ ” એ વ્યાકરણના સૂત્ર વડે સ્વાર્થીમાં શ્ પ્રત્યય લાગીને સામાયિક શબ્દ સિદ્ધ થયા છે. સામાયિક એટલે સાવધ યેાગની વિરતિ. તે વિષે કહ્યું છે
“ ચારિત્તરસ વિજ્ઞોહિં, ચીફ સામાળ શરુ થં । सावज्जाण य जागाण, वज्जणा सेवणत्तणओ ॥ "
-
,,
સામાયિક કરીને ચારિત્રની વિશુદ્ધિ કરાય છે, અને તેનુ· સેવન કરવાથી સાવ યેાગના ત્યાગ થાય છે. '' ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં પશુ કહ્યું છે કે —“ હે ભગવાન ! સામાયિક કરવાથી પ્રાણીને શું લાભ થાય છે ? હું ગૈતમ ! સામાયિક કરવાથી સાવઘ ચાગની વિરતિ થાય છે. ” ઇત્યાદિ
સામાયિકના કેટલા ભેદો છે ૧, તે કયે સ્થાને કરવું ૨, કયારે કરવું ૩, તેનું પ્રમાણુ કેટલુ' ૪, તે કરવાથી શું ફળ ૫, તેમાં ઉપધિ શુ' શું રાખવી ૬ અને તે ઉપર દૃષ્ટાંત કાનુ” છે?, આ સાત દ્વાર વડે સામાયિકની વ્યાખ્યા કરવામાં આવે છે.
૧ સામાયિકના ભેદો.
સામાયિકના ચાર ભેદેા છે—સમકિત ૧, આગમ (શ્રુત) ૨, દેશિવરતિ ૩ અને સવિરતિ જ. તેમાં સકિત એટલે જીવાદિક તત્ત્વ ઉપર શ્રદ્ધા ૧, આગમ એટલે સર્વાંગે કહેલું શ્રુત ર, દેશવિરતિ એટલે અણુત્રતમય ધર્મ ૩ અને સવિરતિ એટલે મહાવ્રતમય ધમ ૪. પંડિત પુરૂષે આ ચારે ભેદા માક્ષાપ્તિને માટે સાધવા લાયક છે તે વિષે શ્રી ઉત્તરાધ્યયન સત્રમાં કહ્યુ છે કે—
66
नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । પણ મળો ત્તિ વનો, નિગેરે નુંલિએઁ।”