________________
( ૩૬ )
"9
39
રીને કન્યા છે, આપણી સિધ્ધિને કરનાર થયાછે, અને આપણા દુ:ખને ત્રાસ પમાડનાર થયે છે, તેથી તમારે દેવલયમાં જઇને સર્વાંગ પાસે માચૈના’કરવી કે મારા પાપ રૂપી પહેરેગીરનો નાશ કરો આ પ્રમાણે પ્રિયાના વચને કરીને તેણે તે જ પ્રમાણે ભગવાન પાસે યાચના કરી, ત્યારે તે જિનેશ્વરના અધિષ્ઠાયક કહ્યું —જા, તારૂં. મનવાંછિત થશે.’ ત્યાર પછી તે ધનરાજ ઘેર આવ્યું. તેણે તેને કહ્યુ` કે—દ્ધે પ્રિયા ! જળ લાવ. તેણીએ જળ આપ્યું, તે વડે પેાતાના હાથ પગ ધોઈ તેણે ભાજન કર્યું. તે જોઇ તેની કાંતાએ વિચાયું કે—આજે મારા પતિને વિવેકના અંકુરા પ્રગટ થયા છે, તેથી તેને હાથ:પગ ધોવાને વિવેક આન્યા. હવે દાનાંતરાય અને ભેગાંતરાય રૂપી પાપી પહેરેગીરા નાશ થવાથી આ મારા ભતાર જરૂર દાતાર અને ભાગ ભાગવનાર થરી. ત્યાર પછી બીજે દિવસે ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય વિગેરે વડે જિનેશ્વરની પૂજા કરી ધનરાજે ભાજન કર્યું. ત્યાર પછી તે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વમે વિષે નિરંતર શ્રધ્ધાળુ થયો, અને અત્યંત હર્ષોંથી તેણે સુખકારક ધર્મનો આશ્ચય કર્યો. પછી તેના ખાપ દાદાએ ઉપાર્જન કરેલા ત્રણ લાખ દ્રવ્યનો વ્યય કરી તે નિપુણ પુણ્યશાળાએ પુણ્યનો ખજાનો ભરી દીધા. તેની સુદ્ધિ ધર્મમાં વૃદ્ધિ પામવા લાગી, અને તેના ઘરમાં તેનો સ્પર્ધાથી સમૃદ્ધિ પણ વૃદ્ધિ પામવા લાગી. તેનું ભાગ્ય ચિરકાળ સુધી અભ’ગપણે પ્રગટ થયું. દુનિયામાં એવી કાઇ પણ લક્ષ્મી નહેાતી કે જે તેના ઘરમાં ન ઢાય. તેના ઘરમાં પ્રથમ તુંબડાનાં અને માટીનાં પાત્રા (વાસણ )હતાં, તેને બદલે હવે તેણે તાંબાનાં અને રૂપાનાં પાત્રા કરાવ્યાં. સમકિત રૂપી દીવા વડે તેનુ હૃદયરૂપી ઘર દીપ્તિમંત થયું,તેથી તેમાં કયા કયા ધર્મના ગુણો પ્રકાશ ન પામે ? તેની લક્ષ્મી દાનવર્ડ શાભતી હતી, તેની બુદ્ધિ વૃતિવર્ડ ગાભતી હતી, અને તેનું મુખ સત્યવડે શોભતું હતું, તેમાં કાંઇ આશ્ચર્ય નથી. કેમકે તેનામાં એક વિવેક હતા તે જ સર્વ ગુણને શૈાભાવનાર હતા. તે જિનેશ્વરની પૂજા કરી, મુનિજનાને પ્રાસુફ જળ અને મેહકોનું દાન આપી તથા