________________
(48)
તેની સિદ્ધિ આ પ્રેમાર્ગુ આ સંસારમાં દરેક પ્રાણી વિન્નિ પ્રકારે સુખ દુ:ખને અનુભવ કરે છે, તેનું કારણુ હેવું જોઇએ કાર શું ન હાય તા નિરતર સુખના કે દુઃખના જ પ્રસ`ગ આવશે. અને નિરતર સુખ કે દુઃખ તો કોઈ જગ્યાએ જોવામાં આવતું નથી. તેથી તેનુ કારણ પોતાનું કરેલું કમજ સિધ્ધ થાય છે. અડી' કોઇ શકા કરે કે દરેક જીવ સુખને જ ઇચ્છક હેાય છે, ઋષિ પાતાને દુઃખ થાય એમ ઈચ્છતો નથી. તેથી કરીને હું ઉત્તમ પ્રામાણિક! એ પ્રાણી પોતે જ કને" કરનારા હાય તો પેાતાને દુ:ખ થાય એવુ ક શા માટે કરે ? આના જવાખ એ છે જે-જેમ રોગને નાશ કરવા ઇચ્છતા કાઈ રોગી માણસ અપથ્ય સેવવાથી કષ્ટ થશે એમ જાણતાં છતાં પણ અપથ્ય ક્રિયાને સેવે છે, તેમ સુખની ઇચ્છાવાળા જીવ પણ જાગુતા છતાં મિથ્યાત્વાદિકથી પરાભવ પામેલે હાવાથી દુ.ખ આપનારા કુ મને પોતે જ કરે છે. એમ સિદ્ધ થાય છે. ( આ જીવના કર્તાપણા પ ત્રીજી સ્થાન થયું. ) ૩.
•
તથા આત્મા જ પોતે કરેલા કર્મોના શુભ અને અશુભ ફળને ભગવનાર પણ છે, એમ લેાકથી, અનુભવથી, શાશ્ત્રથી અને પ્રત્યક્ષથી પણ સિધ્ધ થાય છે. તે આ પ્રમાણે લેાકને વિષે પણ આત્મા સુખ દુઃખના ભાગવનાર છેએમ સિદ્ઘ થાય છે. કેમકે કાઇને સુખી જોઇને લોકો કહે છે કે—આ સુખી છે. માટે પુણ્યશાળી છે’ અર્થાત્ પુણ્યના ભાગ વનાર છે એમ સિધ્ધ થાય છે.) વળી જો આત્મા પેાતે કરેલા કર્મના ફળને ભાગવનાર છે એમ ન માનીએ તો કર્યાંથી મૂકાયેલા (રહિત) આકાશની જેમ આત્માને પણ સુખ દુ:ખને અનુસવ ન હેાવા જોઈએ. તેથી કરીને સુખ દુઃખના હેતુરૂપ વેવ કના ભોગવટે હાવાથી જીવ કમના મૂળના ભોક્તા છે, એમ દરેક પ્રાણીને પોતપોતાના અનુભવથી જ સિદ્ધ થાય છે. તથા આત્મા કર્માંના પ્રભાવથી તેના ફળને સવપ્રદેશથી ભાગવે છે. અન્ય શાસ્ત્રાથી પણ આત્માનું ભાતાપણુ સિદ્ધ થાય છે. “નામુરાં હોયતે મેં ચોટોશતાવે ’- મ આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે સં પ્રદેશ કંમ ભોગવાયછે.
A