________________
(૨૫)
ભૂંગળ્યા વિના સે’કડા અને કરોડા કપ ગયા છતાં પણ ક્ષીણ થતુ નથી.’” ઇત્યાદિક વચના અન્ય શાસ્ત્રોમાં પણ હોવાથી વિદ્વાન પુરૂષ આ વિષયમાં વિરૂઘ્ધ થઇ શકતા નથી. વળી એ આત્માને ભેકતા ન માનીએ તો જ્ઞાન દર્શન અને ચારિત્રના આરાધનને વિષે કરેલા કર્મનું (યત્નનું) નિષ્ફળ પણું થાય, તેમ માનવું ચોગ્ય નથી. ક અને ખેડુત વિગેરે જે જે શુભ અશુભ વ્યાપાર કરે છે, તેનુ ફળ તેમને પ્રત્યક્ષ રીતે જ મળે છે, તે સૌ કોઇ જાણી શકે છે અને જોઇ શકે છે. આ રીતે જીવ પોતે કરેલા કના ભેાક્તા છે એમ સિદ્ધ થાય છે, તેથી જીવને ભેાક્ત! નહીં માનનાર કુનયાદીનું આ રીતે નિર કરણ થાય છે. (આ Àક્તાપણા રૂપ ચેાથું સ્થાન થયું) ૪.
તથા તેજ જીવના દુઃખાદિકને જે નિમૂ ળ ક્ષય થવું તેનું નામ મેક્ષ કહેવાય છે. અહીં દીવાના નિર્માણુની' જેમ મેક્ષને અભાગ્ રૂપે માનનાર બધે ને! મત અસ`ગત છે. તેઓ માને છે કે દીવે એ!લવાઇ જવાનાં જેમ જીવને! સથી નાશ થાય તેજ મેાક્ષ છે. જેમ દાવા નિર્વાણુ પામવાથી એટલે બુઝાઇ જવાથી તેના પ્રકાશ પૃથ્વીપર નથી, આકાશમાં ગયા નથી, તેમજ દિશાઓમાં પણ ગયા નથી, પરંત તેમાં તેલનો ક્ષય થવાથી તે ત્યાંને ત્યાંજ શાંત થઈ ગયા છે-ક્ષય પામી ગયા છે. તેજ પ્રમાણે આત્મા પણુ કલેશને ક્ષય થવાથી ત્યાંને ત્યાજ શાંત થઈ જાય છે, પરંતુ કાઇ અન્ય સ્થાને જતો નથી. આવુ તેમનું માનવું અયુક્ત છે, કેમકે આ પ્રમાણે માનવાથી દીક્ષાદિક પાળવાના ધક્રિયા કરવાના) યત્ન નિષ્ફળ થાય છે. તથા તેણે જે દ દીવાનું દૃષ્ટાંત આપ્યું તે દૃષ્ટાંત અસિધ્ધ છે-ખાટુ' છે. કેમકે દીવાના અને અગ્નિ-વિગેરેના પ્રકાશ સર્વથા પ્રકારે નાશ પામતો નથી. પર`તુ તે જ અગ્નિના ( પ્રકાશના ) પુદ્દગળે! પ્રકાશ રૂપના ત્યાગ કરી આવકાર રૂપને પામે છે. તેના બીએ પરિશુ.મ થવાથી તે દોવે. નિર્વાણુ પામ્યા એમ ત્ર્યહાથી કહેવાય છે. તે જ રીતે કેત્રળ અપૂર્તિમાન જીવ પણ · કર્મ થી મુક્ત થઈ સચ્ચિદાનદ રૂપ ખીજા પરિણામને પામે છે આલવાઇ .જવાની