________________
ર
કરીને તે અણુક આપ્યા કે “મે પહેલાં વીરના પુત્રની જન્મપત્રિકા જોઈ હતી, તેમાં તેના ભાગ્યના સાધક મોટો શ્રેષ્ઠ ગ્રહાના યાગ હતા. જો તે આ તમારી પુત્રીના વર થાય તા રત્નની સાથે રત્નના ચાગ થવાથી વિધિની સૃષ્ટિ સફળ થાય.” આ પ્રમાણે ગણુકની વાણી સાં બળી મેઘના શબ્દ સાંભળી મયૂર આનન્દ્વ પામે તેમ તે શ્રેષ્ઠી અત્યંત આનંદ પામ્યા.
215
જ
પછી તેની તપાસ કરતાં તે વિમળ ગેહડીપુરમાં રહે છે એમ શ્રેષ્ઠીએ લેાકાના મુખથી સાંભયું, એટલે ઘુઘરમાળ બાંધેલા શ્રેષ્ઠ વૃષભેને ગાડામાં મૅડી ગણકને સાથે લઇ તે શ્રેષ્ઠી તુડી નગર તરફ ચાળ્યા. નગરની પાસે આવ્યા તેવામાં દુર્ગાનામની પક્ષિણી મધુર સ્વરે બન્ની, તે સાંભળી તેની ભાષાને જાણનાર ગણક આવ્યા કે “ હું શ્રેષ્ઠી! આપણે જેને માટે જઈએ છીએ તે ઉત્તમ વર, અહીં સમીપના જ ક્ષેત્રમાં છે એમ ૧ ક્ષણી કહે છે. જ્ઞાનની પરીક્ષા અનુભવ કર વાથી થાય છે, તેથી તે બન્ને તરતજ પાસેના ક્ષેત્રમાં ગયા, ત્યાં તે વને જોઇને આનંદ પામ્યા. પછી તેને મળીને તે બન્ને તેના મામાને ઘેર. ગયા. તે વખતે ત્યાં શ્રેષ્ઠ બુદ્ધિવાળી વિમળની માતા વીરમતી બેઠી હતી, ઘરના બીજા સર્વ માણસા ક્ષેત્રમાં ગા હતા. તેમને આવતા જોઇ વીરમતી વિચાર કરવા લાગી; કે–“આ મનુષ્યા ક્રાણુ હશે ?? એટલે તેઓએ કહ્યું કે “હું માતા ! અમે તમારા પુત્રને કન્યા આપવા આવ્યા છીએ. ” તે સાંભળી તેણીએ ઉત્તર આપ્યા કે એમાં કંઈ કહેવાનું નથી; પરંતુ હું ઉત્તમ પુરૂષા !. તમારા પાત્રમાં અમે ચૂર્ણ આપીએ એટલી પણ અમારી શક્તિ નથી.” એમ એલવાને બદલે તે ખાલી કે અમારા પાત્રમાં તમે ચૂર્ણને યોગ આપી શકે તેમ નથી. ” આ પ્રમાણેની તેણીની વાણીની ચતુરાઇથી શ્રેષ્ઠી તથા ગણુક મનમાં અત્યંત આનંદ પામ્યા, અને તેમણે પૂછ્યું કે “તમારા પુત્ર કયાં છે ? ” ત્યારે તેણીએ કહ્યુ કે-“ક્ષેત્રમાં છે. ” તે સાંભળી તેઓ ખેતરમાં ગયા. ત્યાં તેના મામા તેમને સ
e
છે