________________
પછી દેવીએ તેને કહ્યું કે-“હે બાળક! તારૂં મુકેલું બાણ પૃથ્વીને
સ્પર્શ કર્યા વિના પાંચ ગાઉ સુધી અખલિતપણે જશે તથા તું અના લક્ષણે જાણી શકીશ.” આ પ્રમાણે પ્રસન્ન થયેલી દેવીએ તેને બે વરદાન આપ્યાં. કારણ કે “દેવનું દર્શન નિષ્ફળ હોતું નથી.'
અહીં પાનમાં સર્વ વેપારીને શિરોમણિ અને પ્રસરતા સદૃગુણના વૈભવવાળે શ્રીદત્ત નામે પ્રખ્યાત શ્રેણી રહેતું હતું, તે ઘણે ધનાઢ્ય હતું. તેણે એકદા પિતાની પુત્રીને વર જેવા માટે હર્ષથી તેની જન્મકુંડળી કઈ વિદ્વાન જ્યોતિષીને બતાવી અને કહ્યું કે, “હે ઉત્તમ ગણક! તું મહાજ્ઞાની છે, તેથી મારી પુત્રીને કર્યો અને કે વર થશે? તે તું કહે.” તે સાંભળી ગણુક બેલ કે- “મે, વૃષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન એ બાર રાશિએ કહેલી છે. મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, રવિ, બુધ, શુક, મંગળ, ગુરુ, શનિ, શનિ અને ગુરૂ-એ બાર અનુક્રમે બાર રાશિના સ્વામી છે. લગ્ન એટલે પહેલા સ્થાનથી અનુક્રમે કાચ, ધન, બ્રા, બંધુ, પુત્ર, શત્રુ, સ્ત્રી, મૃત્યુ, ધર્મ, કર્મ, આય અને વ્યય એ બાર ભાવ જાણવા. એ સર્વ ભાવ સાથે ગ્રહને વેગ અને ગ્રહની દષ્ટિને આશ્રય કરીને જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાનોએ શુભાશુભ ફળ કહેવાનું છે. પૂર્ણ દષ્ટિ અને પૂર્ણ રોગ હોય તે તેનું સંપૂર્ણ ફળ મળે છે. આ બાબતમાં ઘણું કહેવાનું છે, પરંતુ ચાલતા વિષ યમાંજ હું કહું છું કે-આ જન્મપત્રિકામાં જે ગ્રહને યોગ છે તે જે સત્ય હોય તે હે શેઠ! તમારી પુત્રીને વર ત્રણ ખંડ ભરતને સ્વામી થાય. • તે સાંભળી શેઠને ચિત્તમાં ઉલટી ચિંતા થઈ. તેથી તેણે કહ્યું કે –“હે ઉત્તમ ગણક! તેવા વરને યોગ થવો તે તે મુશ્કેલ છે.” ત્યારે જોતિષ શાસ્ત્રના પારને પામેલે ગણુક બેલ્યો કે “ આ વિધાતાની સૃષ્ટિમાં કદાપિ નિષ્ફળતા થતી નથી. મહદ્ ગુણેના ઘરરૂપ પુરૂના ભેગને માટે સ્ત્રીરત્નની ઉત્પત્તિ થાય છે, તેથી હે શ્રેષ્ઠી ! તમે ચિંતાનો ત્યાગ કરે.” એમ કહીને પ્રથમ વાર મંત્રીએ આર્જ ગણકને વિમળની જન્મપત્રિકા દેખાડી હતી, તેને અનુસાર વિચાર