SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ . ઉપાર્જન કરવાના જેટલા હેતુઓ છે, તેટલાજ હેતુઓ પરિમાણના વિશેષથી. મેક્ષાપ્તિના પણ છે. આ પ્રમાણે વિચારીને વિદ્વાનોએ ઈને જ્ય કરે, કે જેથી સુંદરીની જેમ મોક્ષ સુલભ થાય. સુંદરીની કથા. આ અવસર્પિણીને વિષે સાત કુલકર પુરૂષો થયા હતા. તેમાં છેલ્લા નાભી નામના કુલકર રાજા થયા છે, તેને મરૂદેવા નામની પત્ની હતી. તેની કુક્ષિમાં અનંત પરાક્રમવાળા પક્ષ નામના પહેલા જિનેશ્વર ઉતર્યા હતા. તે સુમંગલા અને સુનંદાને પરણ્યા હતા. તે વખતે ઇંદ્ર અને ઈંદ્રાણીઓએ પ્રીતિથી દેવદેવીઓ સહિત માટે ઉત્સવ કર્યો હતો. તે ઝષભદેવને સો પુત્ર થયા હતા. “હે પુત્ર! તું સે. શાખાએ કરીને વિસ્તારવાળો થા.” એ પ્રમાણે દુનિયામાં માતાઓ પુત્રને જે આશીર્વાદ આપે છે. તે આ રાષભદેવને ફળીભૂત થયા હતા. સુમંગળાએ બ્રાહ્મી અને ભરતરૂપ યુગલને જન્મ આપ્યો. તથા સુનંદાએ સુંદરી અને બાહુબળી નામના યુગળને જન્મ આપે. કહ્યું છે કે-“સુમંગળ દેવીથી ભરત અને બ્રાહ્મી નામનું યુગલ થયું, તથા સુનંદા દેવીથી બાહુબળી અને સુંદરી ઉત્પન્ન થયા. તેમજ સુમંગળાએ બીજા ઓગણપચાસ પુના યુગલ પ્રસવ્યા.” ત્રાશી લાખ પૂર્વ સુધી પોપકારી જિનેશ્વરે રાજય જોગવી લેકમાં સો પ્રકારનાં શિલ૫ પ્રગટ કર્યા. ઈક્વાકુ કુળની ઉત્પત્તિ કરનાર તે ઝાષભદેવ સ્વામી આ ભરતક્ષેત્રમાં પહેલા પૃથ્વીપત, પહેલા તીર્થકર અને પહેલા ભિક્ષુક થયા. તેમણે જમણા હાથવડે બ્રાહ્મીને લીપી શીખવી અને ડાબા હાથ વડે સુંદરીને ગણિતકળા શીખવી. પછી સાંવત્સરિક દાનરૂપી જળવડે પૃથ્વીરૂપી વનને તૃપ્ત કરી સમતાવાનમાં શ્રેષ્ઠ અને સર્વ પ્રાણીઓના ગુરૂ એવા તેમણે ચારિત્ર ગ્રડણ કર્યું. અનુક્રમે પરીષારૂપી સૈન્યને જીતી તથા કર્મરૂપી શત્રુઓને હણી તેમણે કેવળજ્ઞાન લરૂમી ઉપાય જેન કરી. એક તરફથી સ્વામીના કવળજ્ઞાનના સમાચાર તથા બીજી તરથી આયુધશાળામાં રાજરત્નની ઉત્પત્તિના સમાચાર સાંભળી ભારતે
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy