________________
ખનો” ત્તિ - કરણ એટલે પાંચે ઈદ્રિયે તેમનો દમ એટલે કરવો તે શ્રાવકેનું કૃત્ય છે.
વિસ્તરાર્થ–પાંચ ઇદ્ર નિરંત અશ્વની જેવી પળ છે અને પંડિતેને પણ ઉત્સુકતા કરનાર હોવાથી દમન કરવી મુશ્કેલ છે. તેથી કરીને પંડિતએ અપગ્ય સ્થાને પ્રવર્તતી પોતાની પાંચે ઈદ્રિયને નિરોધ કરે એગ્ય છે. હે જીવ! જે તારે આત્મહિતની ઈચ્છા હોય તે રાગ ઉત્પન્ન કરે તેવાં ગીત સાંભળવામાં અને પિતાના ગુણનું કીર્તન સાંભળવામાં તું તારા કાન પ્રવર્તાવીશ નહીં. હે આત્મા! સ્ત્રી વિગેરેનું રૂપ જોવામાં તું તારા નેત્રને પ્રવર્તાવીશ નહીં, કેમકે તેના સંગથી તું નિર્મળ છતાં તારામાં મલિનતા ઉત્પન્ન થશે. હે જી ! જે તે સરસ આહારના લંપટપણાને ત્યાગ કરવામાં કુશળ થાય તે સવા ઈંદ્રનો વિજય થઈ શકે તેમ છે. જેની નાસિકા દુર્ગધના ત્યાગથી અને સુગંધના ગ્રહણથી તુઝમાન ન થતી હોય તે પુરૂષ પણ ગુણ છે. જેની સ્પશદ્રય અતિ કમળ વસ્તુના સ્પર્શની ઇચ્છાવાળી ન થતી હોય તે પુરૂષરત્ન પ્રશંસા કરવા લાયક છે. આ પાંચે ઈદ્રિય વિષયેથી નિવૃત્ત થઈ હોય તે તે મનુષ્યને ઉત્તમ ફળ આપનારી થાય છે, તેથી કરીને જેમ તેઓ મહાફળ આપનારી થાય તેમ તેઓની પ્રવૃત્તિ કરવી. આગમ અને નિગમનાં શાસ્ત્ર જેના કર્ણગાર થયાં છે તે શ્રદ્ધાળુ અને ઉત્તમ બુદ્ધિમાન પુરૂષ લોકેરપણાને પામે છે. જેઓએ અરિહંતની મૂતિ, સાધુઓ અને શ્રાવકે ને જોયા છે તે નેત્રેજ પવિત્ર છે. મધ્યસ્થપણે આગમ અને નિગમના વચનને રસ નિવેદન કરવાથી કેઈક પુરૂષની જ છઠ્ઠા સફળ થાય છે. જેની પ્રવૃત્તિના બળથી જ પોતાના આત્માને ધન્ય માનતા શ્રાવકે અરિહંતની મૃતિ ઉપર પુષ્પાદિક અને સુગંધી દ્રવ્યો સ્થાપન કરે છે. સ્પદ્રને જેને સ્પર્શ સુખકાસ્ક લાગતા હોય એવા વસ્ત્રાદિકવડે બુદ્ધિમાન પુરૂષે આગમ અને નિગમના ગ્રની પૂજા કરે છે. સંસાર '