________________
આ હાથીને પ્રથમ ગુણવંત સાધુઓના સ્થાનને સંગ થવાથી ઉત્કટ શાંતરસ પ્રાપ્ત થયું. હતો, અને પછીથી કસાઈખાના પાસે બાંધવાથી તેને અશુભ પરિણામ પ્રાપ્ત થશે. આ પ્રકારે કુસંગનું અને સસ્ત સંગનું ફળ જોઈને વિચક્ષણ પુરૂ કુસંગને ત્યાગ કરી સુસંગને જ સેવે છે. હે બુદ્ધિમાન ભ . આ કથા સાંભળીને તમે પણ સાત વ્યસનને સેવનાર, ધર્મને લેપ કરવામાં તત્પર અને પ્રમાદી એવા અધમ જનેની સંગતિને ત્યાગ કરે, કેમકે તેવી સંગતિથી અંતકરણમાં રહેલા ધર્મને નાશ થાય છે. “ કાદવવાળા જળવડે સ્નાન કરવાથી શરીરની પવિત્રતા શી રીતે થાય?” શ્રાવકેએ શ્રી જિનાજ્ઞરૂપી લતાને વિકસ્વર કરવામાં વર્ષાઋતુના મેઘ સમાન મુનિઓની જ સંગતિ
કરવી. સુવર્ણથી મિશ્રિત કરેલા નિર્મળ જળવડે સ્નાન કરવાથી અપપવિત્ર એવા કયા મનુષ્ય પવિત્ર થતા નથી ? ગુણની ઈરછા રાખનાર મનુષ્યને ધાર્મિક જનમી સંગતિ પવિત્રતાને આપનારી કેમ ન થાય ? આ પ્રમાણે હાથીનું દ્રષ્ટાંત જાણીને બુદ્ધિમાન જનોએ ધાર્મિક મનું
નો સંગ કરવામાંજ પોતાની બુદ્ધિ રાખવી. તેમ કરવાથી ધર્મ અને અનુક્રમે મેક્ષ પણ પ્રાપ્ત થાય છે.
ઈતિ શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યારા શ્રીધર્મડું સ ગણના શિષ્ય વાચકેંદ્ર શ્રી ઇંદ્રહંસ ગણિએ રચેલી શ્રી ઉપદેશ કલ્પવલી નામની ટીકાને વિષે ચોથી શાખામાં ધામિક જનના : સંગની વિધિને જાણનાર હાથીના ઉદાડુરણવાળે એકત્રીશમો પલ્લવ સમાપ્ત થયે.
• પલ્લવ ૩ર મે. જેઓના પાંચે કલ્યાણકે લેકેસર મહોત્સવમય હોય છે, તેવા કષાયને નાશ કરનારા જિનેશ્વર ભય પ્રાણીઓએ નિતર ધ્યાન કરવા યોગ્ય છે. • - શ્રાવકોનું ધાર્મિક જનના સંસરૂપ કાર્ય કહેને હવે કરણદમન નામનું બત્રીસમું દ્વાર કહે છે
?
' '
ક
',