SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જાણ્યું કે હું રાજન ! ઉડે, કીડાનું કેતુક છેડી દે, શત્રુનું સૈન્ય નગરને વીર્યને પડ્યું છે, આખુ નગર ભયભીત થયું છે, માટે હૈિના રાજ્યની રક્ષા કરે.” આ પ્રમાણે તેમના કહ્યા છતાં ભઅહિત થયેલા રાજા કીડામાં જ મગ્ન રહ્યા. ત્યારે તેની રાણીએ તેને કહ્યું કે–“હે સ્વામી! આ રાજ્ય હમણાં જતું રહેશે. માટે ઉદ્યમ કરે, આળસને ત્યાગ કરે, નહીંતે આપણને હાનિ થશે અને તેમાં હાસ્ય થશે.” આ પ્રમાણે તેને કહા છતાં પણ રાજાના મનમાં જરા પણ ભય લાગે નહી તેમજ કાંઈ યત્ન પણ કર્યો નહિ. ઉલટું તે બોલ્યા કે –“તે વટવૃક્ષ પર રહેલા પાંચ ય આપે છે અને હરણ કરે છે. હે પ્રિયા! પાસા નાખ.જે થવાનું હશે તે થશે આ પ્રમાણે રાજા બે કે તરતજ ચિત્રશાળામાં ચિત્રેલા હાથીઓ, ઘોડાઓ અને સૈનિકે શસ્ત્ર સહિત ઉભા થયા, અને તેઓ દેવના પ્રભાવથી શત્રુઓ સાથે ચેતરફ યુદ્ધ કરવા લાગ્યા, તેથી ત્રાસ પામીને શત્રુઓ નાશી ગયા. તે જોઈ લેકે આશ્ચર્ય પામી ભયરહિત થયા. પછી તે યક્ષેએ પિતાનું સ્વરૂપ પ્રગટ કરી રાજાને કહ્યું કે–“હે મહારાજ મનમાં નિશ્ચિત થઈને તું ભેગોગવ. અમે તારા રાજ્યમાં ઉત્પન્ન થતાં દુઃખનું વારણ કરવા તૈયારજ છીએ. પૂર્વ ભવમાં અમે મત્સ્ય હતા, તે વખતે તે અમને જીવિતદાન આપ્યું હતું, તેથી અમે સર્વદા તારા દાસ છીએ. જે કદાચ તારા પર કોઈ પણ વક્ર દ્રષ્ટિ કરશે, તે તેના અમે સે કડા કરી નાંખશું.” આ પ્રમાણે કહીને જેઓએ પિતાનું પરાક્રમ સાક્ષાતપણે દેખાડ્યું છે એવા તે યક્ષે અદશ્ય થયા. તે જે તેના સેવકો અને લેકે સર્વે ચમત્કાર પામ્યા, અને બોલ્યા કે–“અહો! પાંચજ જીવની રક્ષાનું કેટલું મોટું પુણ્ય ! કે જેને લીધે દેવતાઓ પણ સાંનિધ્ય કરે છે!” એમ બોલતા અનેક લેકે પ્રત્યક્ષ ફળ જેવાથી જીવદયા પાળવામાં આદરવાળા થયા. પછી ; તે રાજા ભેગસુખના સાગર જેવા દિવસો નિર્ગમન કરવા લાગ્યા “પ્રાણીની રક્ષાથી કયા પુરૂષે ભવસાગર નથી કર્યા ?” હે ભક્સ છે .
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy