________________
ભેદ છે. વિલેંદ્રિય એટલે દ્વાંટિય, ત્રીદ્રિય અને ચતુરદ્રિય પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બબે ભેટવાળા છે. મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી એ પંચેન્દ્રિય છે. આ રીતે ચારે ગતિમાં રહેલા જે તત્ત્વજ્ઞાનીએ હણવા ગ્ય નથી. શ્રાવકે એ સર્વદા સર્વ છે. ઉપર મિત્રભાવ રાખવો જોઈએ, કારણ કે તે વિના કરેલો સર્વ ધર્મ નિષ્ફળ જ છે. . . . . - મિથ્યાષ્ટિઓએ હિંસાદિકથી મલિન થયેલ ધર્મ કહ્યું છે, તે ભવભ્રમણનું કારણ હોવાથી ધર્મ જ નથી એમ જાણવું. “જે દેવ પણ રાગદ્વેષથી યુક્ત હય, ગુરૂ પણ બ્રહ્મચર્ય હત હેય અને ધર્મ પણ દયાહીન હોય તે ખેદની વાત છે કે આ જગત નષ્ટ થયું.' સુવર્ણ, ગાય અને ભૂમિ વિગેરેના દાતાર તે પૃથ્વી પર સુલભ છે, પરંતુ પ્રાણુને અભયદાન આપનાર પુરૂષ આ જગતમાં દુલભ છે. તેથી કરીને આર્યજનેએ પ્રયત્નથી છકાયની રક્ષામાં જ ન કરે. એક જ નિયમરૂપી વૃક્ષ આજ્ઞા પ્રમાણે પાળે હોય તે તે અત્યંત ફળીભૂત થાય છે. ક૫વલ્લીના જેવી કરૂણા પ્રાણીઓને તત્કાળ વનપાળની જેમ સામ્રાજ્યની સંપત્તિ આપે છે. તેની કથા આ પ્રમાણે
વનપાળની કથા, છે કે એક ગામમાં એક ધનપાલ (માળી) રહેતે હોં, તેણે પોતે જ ઉદ્યાનમાં લતા, કુંદ અને પુષ્પાદિકના વૃક્ષે વાવ્યા હતા, તેથી તે હમેશાં ઉદ્યમવંત થઈને તે વાડીને પાણી પાસે હતું, અને તેથી તે વાડી
ગ્ય કાળે અનેક પુષ્પ, ફળાદિકથી ફળતી હતી, તેના પુષ્પ ફળાદિક વેચીને તે ઘણું ધન પામતે હતા. આ ઉપરથી તે વનપાલ વિશેષ સુખી થશે.
એકદા વાડીને પાણી પાઈ તે વનપાલ વાડીમાં જ ફરવા લાગે. તેવામાં તેણે અપ જળવાળી નીકમાં નાનાં નાનાં પાંચ માછલાઓ જોયાં, તે જોઇ તેણે વિચાર કર્યો કે “આટલું જળ સુકાઈ જવાથી તત્કાળ આ જીવ મરી જશે” એમ વિચારી દયા આવવાથી તેણે તે