SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ મુનિએ ધમની આરાધના કરી. તેને ભાષાસમિતિ પાળવામાં અત્યંત કૌતુક હતું. જિનેશ્વરની આજ્ઞાને જાણનારા અને ચારિત્રનું સેવન કરનારા મુનીશ્વરેએ તથા પિષધધારી શ્રાવકોએ નિરંતર ભાષાસમિતિ સેવા ગ્ય છે. આ પ્રમાણે સંગત મુનિની જેમ ભાષાસમિતિ પાળવામાં નિરંતર મન રાખવું, કે જેથી શુદ્ધ આચારનું પાલન થાય અને તેથી કરીને અનુક્રમે મેક્ષપ્રાપ્તિ થાય. ઈતિ શ્રી તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ઘમહંસ ગણિતના શિષ્ય વાચકેંદ્ર શ્રી ઈંદ્રહંસ ગણુએ રચેલી શ્રી ઉપદેશ કલ્પવલ્લી નામથી ટીકાને વિષે એવી શાખામાં ભાષા સમિતિના વિષય ઉપર સંગત નામના મહામુનિના વર્ણન નામને ઓગણત્રીશમે પલવ સમાપ્ત થયે. પલ્લવ ૩૦ મો. જેમના કેવળજ્ઞાન રૂપી સૂર્યના પ્રકાશથી આ લોકમાં સર્વે પદાર્થો પ્રકાશિત થયા છે તે પલ્મના વિગેરે જિનેશ્વરે તમારા અજ્ઞાનનો નાશ કરે. [, ભાષાનું સ્વરૂપ કહ્યા પછી હવે જીવકરૂણા નામનું ત્રીશમું દ્વાર નાવવા 'ત્તિ, એકેદ્રિયાદિક સર્વ જી પર કરૂણા કરવી. ૨ શબ્દને : અર્થ છે. શ્રી જિનેશ્વરની આજ્ઞાન આરાધક ઉત્તમ શ્રાવોએ જીવદયા પાળવી. * * વિસ્તરાર્થ-જિનાજ્ઞામાં નિપુણતાને લીધે એકેદ્રિયદિ પાંચ પ્રકારના જીવે છે એમ જાણવું. પંડિતએ તેમાં પાંચ પ્રકારના એકેદ્રિય જાણવા. તે આ પ્રમાણે પૃઆકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય. તે દરેકના સૂક્ષ્મ અને આદર એવા બળે
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy