________________
૨૦ż
!.
t
એક મુનિ પણ હતા. તેણે વિચાર કર્યાં કે નગરના સર્વ માણસા અઢી જ રહેવાના, કારણકે તેઓ ધન, ધાન્ય, પશુ, સ્ત્રી, પુત્ર વિગેરેના સ્નેહુબ ધથી બંધાયેલા છે. આ કમના અધનને લીધે સર્વ જીવા આ અપાર સંસારમાં વસેલા છે. પરતુ હું તે એકલા છું, વાયુની જેમ મારી ગતિ અપ્રતિબદ્ધ છે, તેથી મારે આ ફ્લેશકારક રોધમાં રહેવુ યુક્ત નથી.” એમ વિચારી અવસર પામી ભવરૂપી કારાગૃહની જેવા જે નગરમાંથી શીઘ્રપણે તે મુનિ એકલાજ બહાર નીકળી ગયા. તે વખતે શત્રુરાજાના ભયંકર વીરાએ મુનિને ચાતરફથી ઘેરી લીધા, અને તે તેને પેાતાના રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું કે— “ હું યેાગીદ્ર! આ નગરમાં સૈન્ય કેટલુ છે ?” તે સાંભળી ભાષાસમિતિમાં નિપુણતાવાળા મુનિએ વિચાર્યું કે આ કિલ્લામાં ઘણુ સૈન્ય નથી એમ જો હું કહું તે આ લેકે સજ્જ થઇને મેટુ યુદ્ધ કરશે, અને તેથી કરીને ક્ષણવારમાં હજારા મનુષ્યોના સંહાર થશે. અને જો કદાચ આ કિલ્લામાં સૈન્ય ઘણું છે એમ કહુ તે! આ સૈન્ય અહીંથી ચાલ્યું જાય, અને તેથી કરીને આ સેના જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય વિગેરે ષટ્કાય જીવને વિનાશ કરવામાં દાવાનળ રૂપ થશે. આ પ્રમાણે વિચારીને તે મુનીશ્વરે જીવહિંસાનાં કારણુરૂપ અનેમાંથી એકે વચન કહ્યું નહીં. કહ્યું છે કે “હાસ્યથી, ક્રાપથી કે લેાભ વિગેરેથી અસત્ય વચન ખેલવુ નહીં, પરંતુ જે જીવને હિતકારક હોય તેવું સત્ય બેલવુ, ” પછી યાદ્વાદ રૂપી સૂવડે જેનું હૃદય પ્રકાશમય હતું' એવા તે વિચારચતુર મુનીશ્વર એક ગાથા મેલ્યા. તેના અર્થ આ પ્રમાણે છે “સાધુ પેાતાના કાન વડે બધુ સાંભળે છે અને નેત્ર વડે ઘણુ જુએ છે, પરંતુ તે સર્વ કહેવાને ચેાગ્ય હાતુ નથી. ” તે મુનિને અનેક લેકાએ વારંવાર પૂછ્યું તે પણ મુનિ તે તેજ ગાથા ખેલતા હતા, અડું! ! તેની ચતુરાઇ ! ” તે સાંભળી લેાકે! મેલ્યા કે ” એમ ધારી
""
66
નર
આ સાધુ પારૂપી ગ્રડુથી ઘેà! થયેત્રે જણપ છે. તે રાજપુરૂષોએ તે મુનિને મૂકી દીધા.
આ મમાણે ભાષાસમિતિવાળા