________________
ર૭
'આ શું છે?” ઈત્યાદિક જે પૂછવું તે પૃચ્છની ભાષા છે. ૪. શિષ્યાદિક ને ઉપદેશ આપવો તે પ્રજ્ઞાપની ભાષા છે. ૫. યાચના કરનારને જે નિષેધ કરે –ના કહેવી તે પ્રત્યાખ્યાની ભાષા છે. “આ કાર્ય મને પણ ઈટ છે તેથી તું પણ તારી ઈચ્છા પ્રમાણે કર આ પ્રમાણે જે બોલવું તે ઈચછાનુમિ ભાષા છે. 9. “હું શું કરું ?” એમ કેઈન પૂછવાથી “તારી ઈચ્છામાં આવે તે કરી એમ અનિશ્ચયવાળી જે વાણું બેલવી તે અનભિગ્રહિતા ભાષા કહેવાય છે. ૮. તેનાથી વિપરીત એટલે “અમુક કાર્ય કરે એમ જે કહેવું તે અભિગ્રહિતા ભાષા કહેવાય છે. ૯. ‘તું સંધવ લાવ” એવી સંશયવાળી જે ભાષા બલવી તે સંશયકરણ ભાષા કહેવાય છે, કારણ કે સૈધવ શબ્દ બે લવાથી મીઠું કે અલાવવાનું કહ્યું એમ સંશય થાય છે. ૧૦. જેને અર્થ પ્રગટ હોય તે વ્યાકૃતાભાષા કહેવાય છે. ૧૩. જેને અર્થ ગુંચ વાયેલો ઢ તેમ તે અવ્યાકૃતાભાષા કહેવાય છે. ૧ર... "
આ પ્રમાણે સિદ્ધાંતનાં વચનવડે વિવર થયેલા મુનિના મુખકમળથી ચાર પ્રકારની ભાષાનું સ્વરૂપ જાણવું. સત્યભાષા બોલવાથી લેકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે, લફમી વૃદ્ધિ પામે છે અને આત્માને શુંદ્ધ ભાવ થાય છે. કહ્યું છે કે– એકજ વાર અસત્ય બોલવામાં આવે તે તે બીજા ઘણા સત્ય વચનને નાશ કરે છે. વસુ રાજા એક જ અસત્ય વચન બોલવાથી નરકે ગયા, વસુરાજાનું સિંહાસન આ-, કાશમાં અધર રહેતું હતું, તે એકધારે અસત્ય બોલવાથી પૃથવીપર પડી ગયું. અસત્યનું ફળ એવું જ છે. અહીં જિનાગમને જા ણનારા મુનીશ્વરોએ વસુરાજાની કથા વિરતારથી કહેવી. આ કારણથી તત્વજ્ઞાનીએ સાવદ્ય ભાષા બોલવી નહીં. પરંતુ ધમની મલિનતાનો નાશ કરનારી નિરવ ભાષાજ બલવી. ભાષાસમિતિને આશ્રય કરીને સંગત નામના સાધુએ ચારિત્રધર્મનું રક્ષણ કર્યું હતું. તે જ પ્રમાણે યતનાથી ભાષા બોલવી. ; ; ,
સંગત મુનિની કથા, કે એક નગરને તેના શસ્ત્રધારી શત્રુઓએ આવીને ચેલરફથી રૂછ્યું. તે વખતે તે નગરમાં સર્વ સંગથી રહિત સંબંત જામના