________________
૨૭
તે સત્યામૃષા એટલે મિશ્ર ભાષા કહેવાય છે. તેમાં કોઈ ગામમાં આછા કે વધારે બાળકોના જન્મ થયા છતાં આ ગામમાં આજે દેશ મળકા જન્મ્યા છે' એમ જે કહેવું તે ઉત્પન્નમિશ્ર કહેવાય છે. ૧. એજ પ્રમાણે ન્યૂન કે અધિક મરણ પામ્યાં છતાં ‘આ ગામમાં આજે દશ વૃદ્ધા મરણ પામ્યા છે' એમ જે કહેવું તે વિગમશ્ર છે.ર. આ ખન્ને ખાખત એકી વખતે કહેવી કે ‘આજે. આ ગામમાં દશ જન્મ્યા છે અને દશ મર્યો છે. એમિશ્રકમિશ્ર ભાષા જાણવી. ૩. ઘણા જીવાના એક રાશિ તેમાં ઘણાં જીવે જીવતા હાય અને થાડા મરેલા હાય તે છતાં આ મોટા જીવના શ છે' એમ જે કહેવું તે જીમિશ્ર ભાષા જાણુથી ૪. એજ માણે તે રાશમાં ઘણા મરેલા અને ચેડ઼ા જીવતા દેખી ‘આ રાશિ મરેલા છે” એમ જે એવું તે તત્ત્વજ્ઞાએ અજીવમિશ્ર ભાષા જાણવી,૫, તથા તેજ જીવરાશિમાં નિશ્ચય કર્યાં વિના આ રાશિમાં આટલા જીવતા છે અને આટલા મરેલા છે. એમ જે વિસ વાદન વાળી ભાષા ખેલવી તે જીવામિશ્ર કહેવાય છે.૬. કોઇ અન તકાય. યંનસ્પતિ પત્ર સહિત હાય અથવા પ્રત્યેક વનસ્પતિથી મિશ્ર હાય છતાં સર્વથા અને અને તકાય છે' એમ જે કહેવું તે અનંતકાયમિશ્ર ભાષા કહેવાય છે. ૭, એિજ પ્રમાણે બન્ને પ્રકારની વનસ્પતિ છતાં આ પ્ર ત્યેક વનસ્પતિ છે” એમ જે કહેવુ તે પ્રત્યેકમિશ્ર ભાષા કહેવાય છે.૮. કાંઇ ઉતાવળને લીધે રાત્રિ છતાં ‘દિવસ ઉગ્યા’ અથવા દિવસ છતાં રાત્ર થઈ ગઈ” એમ જે કહેવું તે અહ્વામિશ્ર ભાષા કહેવાય છે. ૯. તથા અદ્ધાના એક દેશથી મિશ્રિત વાક્ય બેલવું, જેમકે સવારના સમય છતાં મધ્યાન્હ થઇ ગયા, એમ જે એવુ તે અદ્ધાદ્વામિશ્રભાષા ક હૈવાય છે. ૧૦.
હે માતા ! આવ ’ આવી જે ભાષા તે આમ ત્રણી કહેવાય છે. આ ભાષા પૂર્વે કહેલી ત્રણે ભાષાથી વિલક્ષણ છે માટે અસત્યાઅમૃષા કહેવાય છે. એ પ્રમાણે સર્વત્ર તણવુ. ૧- ‘ અમુક કામ કર' એ પ્રમાણે જે આજ્ઞા આપવી તે આજ્ઞાપની ભાષા છે. ૨. કામુક વસ્તુ મને આપ ? એમ જે કહેવુ તે યાચની ભાષા છે.