________________
( ૧ )
તે મિથ્થાનના કદી પણ વિશ્વાસ કરતા નહી. અહીં મિથ્યાત્વ તજવા ઉપર ચાર મિત્રાની કથા કર્યો કહે છે. તેને જે મિષ્ઠ જના ! તમેા સાંભળો –
ચાર મિત્રાની થા.
વસનારા સત્પુરૂષોને આનંદ આપનારી કાશલા નામની નગરી છે, કે જેની પાસે દેવ નગરી કાંઇ પણ્ ગણુતરીમાં નથી. તે નગરીમાં ચાર શ્રેષ્ઠી પુત્રા રહેતા હતા. તેઓ ચતુર, દાનેશ્વરી, દાક્ષિણુતાવાળા અને પરસ્પર મિત્રાઈ વડે મનેાહર હતા. કૂવાના પાણીની સરની જેમ તેમેની મૈત્રી અવિચ્છિન્નપણે એક બીજાની સ્પર્ધાથી નિરંતર વૃદ્ધિ પામતી હતી.. કહ્યું છે કે- સાથે અગૃત થનારા, સાથે શયન કરનારા અને સાથેજ હુ` કે શાકને ધારણ કરનારા નેત્રની જેમ કોઇ ધન્ય પુરૂષાની જ પ્રીતિ ઉલ્લાસ પામે છે.” જેના હાથ પગના તળી– ચાં ક્રાંઇક રકત છે એવા તે શ્રેષ્ઠી પુત્રી યુવાવસ્થાને પામ્યા, ત્યારે પિતાની ઉપાર્જન કરેલી લક્ષ્મીના માતાની જેમ ત્યાગ કરીને પેાતાની ભુજાથી ઉપાર્જન કરેલી લક્ષ્મીને ભાગવવા લાગ્યા. અન્યદા તેઓએ વિચાર કર્યો કે—“ પિતાની લક્ષ્મીનો તા આપણે ત્યાગ કર્યો છે, માટે હવે આપણે વિશેષ લક્ષ્મી ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરીએ’ એમ વિચારીને તેએ થોડુ થોડુ ધન લઈને પરદેશ તરફ ચાલ્યા. માગ માં ઉદ્યાન, વન, ગામ, પર્વત, તળાવ, નગર, અને આકર (ખાણુ) વિગેરેને અ ય પૂર્વક જોતા જોતા ચાલ્યા જાય છે. કહ્યું છે કે-જે મનુષ્યે કૈાતુકોથી ભરેલી આ પૃથ્વી જોઇ નથી, તે મનુષ્ય ગર્ભમાં રહેલા મનુષ્યની જેમ અથવા ફૂવાના દેડકાની જેમ શુ" જાણી શકે ? ” અનુક્રમે ચાલત તેમ એક લેાઢાની ખાણ પાસે પહેાંચ્યા. ત્યાં તેમણે લેઢાને વ્યાપાર ઘણા એu. “ તેજ વસ્તુ વેપારને વેગ્ય હાય છે કે જે વસ્તુમાંથી સારા લાભ પ્રાપ્ત થાય. ' એમ જાણીને તેઓએ ત્યાંથી ઉપડી શકે તેટલુ લેઢુ પાડ્યુ. ત્યાર પછી કના
4