________________
૨૬૪
હાય અને નિર ંતર કલ્પનાજાળથી રહિત હાય, તેવા મનવાળાને પહેલી મનાગુપ્તિ કહી છે. ૬. હસ્ત વિગેરેની સંજ્ઞાના ત્યાગ કરી મુનિ જે માનના આશ્રય કરે છે તે ખીલ્ટ વચન ગુપ્તિ છે કે જે સંસાર સાગર તરવામાં વહાણુ સમાન છે. ૭. કાર્યોત્સર્ગ વખો મુતિનું શી૨ રૂપી વૃક્ષ પસ રૂપી પવનથી હણાયા છતાં ક ંપે નહીં તે ત્રીજી કાયગુપ્તિ કડી છે. ૮. આગમમાં આ આઠે પ્રત્રયતમાતાએ કડ્ડી છે. ત્રિપદીના વિસ્તારની ખાણુ રૂપ આ પ્રવચનેાની આરાધના કરવાથી તે દુતિના નાશ કરે છે. આ આડ પ્રવચનેાના મૂળ સ્તંભની આરાધના કરવામાં તત્પર થયેલા મનુષ્યે એક ક્ષણમાં આગમેાક્ત ફળને પામે છે. હવે બાવીશ પરિસહેા બતાવે છે
સુધા, તૃષા, શીત, ઉષ્ણુ, દશ, અધેલ, રતિ, સ્ત્રી, ચર્યાં, નિષેધિકા, શય્યા, આક્રેશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણુ, સ્પર્શ, મળ, સત્કાર, બુદ્ધિ, અજ્ઞાન અને દર્શન એ ખાવીશ પરિસડા છે. આ પરિ સહેાનું સ્વરૂપ વિસ્તારથી ઉત્તરાધ્યયનસૂત્રને વિષે કહેવુ છે. ત્યાંથી પડતાએ જાણી લેવુ. (૩૦) તથા ક્ષમા, માર્દવ, આવ, નિલે†ભતા, તપ, સંયમ (હિંસાત્યાગ ), સત્ય, શૈાચ ( અદત્તત્યાગ), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ દશ પ્રકારના યતિધર્મ વિધિ પ્રમાણે સેવવાથી દશ પ્રકારના કલ્પવૃક્ષની જેમ પ્રાણીઓના વાંછિત પૂર્ણ થાય છે, (૪૦) અનિત્ય, અશરણુ, સંસાર, એકત્વ, અન્યત્ર, અશાચ, આશ્રવ, સવર, નિર્જરા, ધર્મસ્વાખ્યાતતા, લાકસ્વરૂપ અને એધિદુર્લભતા એ બાર ભાવનાએ પડિતાએ જાણવા અને ભાવવા લાયક છે. (પર) સામાયિક, દેપસ્થાપનીય, પરિહારવિદ્ધિ, સૂક્ષ્મસ પરાય અને યથાખ્યાત-આ પાંચ પ્રકારે ચારિત્ર કહેલ છે. આ પાંચમાં ઉત્તરાત્તર ચારિત્ર પરિ ણામવડે અધિક આધિક વિશુદ્ધ છે. (૫૭) આ સત્તાવન પ્રકારના સવા સિદ્ધિ (મેાક્ષ)ને આપનારા છે,કારણ કે આ સવરનું સેવન કરીને અનેક જીવા સિદ્ધ થયા છે. આ સવર સસારસમુદ્રને તારવામાં કર્ણધાર સમાન છે.તેથી પડિતાએ બૃહદ્રથ રાજાની જેમ તેના સ્વીકાર કરવા,
હું વહાણનેા કપ્તાન