SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્રથ રાજાની સ્થા શા ભરતક્ષેત્રમાં મધ નામે દેશ છે. તે સત્ર ગુણ્ણાનું સ્થાન છે. તેમાં મહદ્રથ નામે રાજા રાજ્ય કરતા હતા. એકદા તે શત્રુઓથી પરાભવ પામી પોતાની રાણી સહિત નાશીને કાઇક વનમાં ગયે. ત્યાં તેણે મુનીશ્વરા યા. તેને ચિત્તમાં કાંઇક વૈરાગ્ય આવવાને લીધે તેણે “ વનમાં રહેનારા પ્રાણી સુખી હોય છે, તે નારાઓ સુખી હાતા નથી. ગૃડસ્ત્રીઓને માટે બ્રહ્મચર્ય, ગૃડસ્થ, દેશવિરતિ અને વાનપ્રસ્થ આ પ્રમાણે વિચાર કરીને રાજાએ સી સહિત વાનપ્રસ્થ આશ્રમના આચારના સ્વીકાર કર્યાં, અને ગુરૂની સેવામાં તત્પર રહી તે ધર્મક્રિયામાં ઉદ્યમી થયે એટલે કે ચારિત્રની સ્કુલના કરવામાં ઉદ્યમી થયા. કારણ કે ચારત્રની તુલના કરનાર દુવિકૃતિ શ્રાવકા જ ચરિત્રને વીકાર કરવાને યાગ્ય થાય છે. પરંતુ તુમ્રના હિતને જે ચારિત્ર આપવામાં આવે તે તે ચાત્ર ગુરૂના સચમની પણ હાનિ કરવાના હેતુભુત થાય છે. તથા નરકગતિનું પણ ઉપાન કરે છે, પરંતુ આ નિયમ દુષમા કાળમાં ત્યાગ કરવાના છે. સુષમા કાળમાં તે બુદ્ધમાન આચાર્યે તુલના રહિત મનુષ્ચાને પણ ચાત્ર આપી તેમને અનુગ્રહ કરવા ાગ્ય છે, દુષમા કાળમાં કેવળ ધર્મની રા કરવી એ જ જરૂરનું છે, તેથી બાળક પણુ એ ધર્મમાં તત્પર હોય તા તેને પણ દીક્ષા આપવી. તે વિષે ભાગમમાં કહ્યું છે કે જોવામાત્રથી રાજાના વિચાર કર્યા ક પ્રમાણે ગામમાં રહેચાર આશ્રમે છે “ તિ શ્રુતજ્ઞાનનું રક્ષણ કરે છે તેથી તેમના ચારિત્ર આશધનનું ફળ દુષમા કાળમાં પણ અન્ય ( સુષમ દુસ ) કાળની તુલ્ય થાય છે. આગમ અને નિગમની વાણીનું રક્ષણ કરૂ વાથી સમગ્ર આચાર ફળીભૂત થાય છે, તેથી દુષમા કાળના તિઓના પક્ષપાત કરવા ચેાગ્ય છે, તેવા પક્ષપાત કરવાથી પ્રાણીઓ સમકિતને પ્રાપ્ત કરે છે, તેથી પક્ષપાત કરનાર પ્રાણીઓ દુષમા કાળમાં તિ તુલ્ય છે. '
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy