________________
૨૫
તે હમેશાં પ્રિય જ બોલવું, અને જે કાર્ય હોય તે હૃદયમાં જ રાખવું. જુઓ ! મેર મુખથી મધુર શબ્દ બેલે છે તે તે વિષવાળા સર્પને પણ ખાઈ જઈ શકે છે. વળી અત્યંત ગાઢ તૃષ્ણા. મૂચ્છ, ભય તથા તેવા પ્રકારની નિરંતરની ભાવના એ પ્રાણીને જન્મ જરા મરણરૂપ જીવી ભરેલા મહા ઘોર સમુદ્રમાં ડુબાડી દે છે. આ જીવે પોતાના આત્મામાં જ કષાયરૂપી કડવા વૃક્ષા રોપેલા છે, તેથી તેનાં ફળરૂપે મનુષ્ય, તિર્યંચ,નરક અને સ્વર્ગના ભરે તેને વારંવાર પ્રાપ્ત થાય છે. હે સર્ષ ! તે પૂર્વ કેપનું જે માઠું ફળ ભોગવ્યું છે, તે તે અત્યારે જાતિસ્મરણથી જાયું છે, માટે હવે તું કાપથી નિવૃત્તિ પામ.” આ પ્રમાણેના શ્રી જિનેશ્વરના અમેઘ ઉપદેશારૂપી જીવડે તેને કપાયરૂપી અગ્નિ રાંત થઈ ગયે, તેથી તે સર્વે સર્વજ્ઞની સમીપે અનરાન ગ્રહણ કર્યું. પછી “મારી છથી કોઈનો વિનાશ ન થાઓ.” એમ ધારી વૈરાગ્ય પામે તે સર્ષ શુભધ્યાનમાં લીન થઈ બોલમાં મુખ રાખીને રહ્યા, અને અતુલ મહિમાના સ્થાનરૂપ જિનેશ્વરે પૃથ્વી ઉપર અન્યત્ર વિહાર કર્યો.
તે સર્ષને તેવી રીતે રહેલો જે ભય રહિત થયેલા જતા આવતા આભીરેએ હર્ષ પામી ઘી અને દહીં વિગેરેથી તેના શરીરની પૂજા કરી, કારણકે તે નાગ તે બિલમાં મુખ રાખીને શાંત થયેલ હતો. પરંતુ તે પૂજા તેને આકરી પડી ગઈ કેમકે તેના ગંધથી આવેલી વજ ૧ તી મુખવાળી કીડીઓએ તેનું આખું શરીર ફેકી ખાધું, તેની તીવ્ર વેદ નાને સમ્યફ ભાવે સડન કરી તે સર્પ કાળધર્મ પામે. તે નાગ મશિને હું કરગડ થયે છું અને પાપના પ્રભાવથી કેવળજ્ઞાનને પામે છું. માટે હે મહષિઓ! અનંત ભવ સુધી દુ:ખને આપનારા કષાયોને તમે ત્યાગ કરે.”
આ પ્રમાણે કેવળીના મુખથી ઉપદેશ સાંભળીને તે ચારે તપસ્વી સાધુઓ પિતાને દેષ વિચારી તે કેવળીને પગમાં પડ્યા, અને તેમને આત્મા ઉપશમથી ભરપૂર થયો. એટલે તેઓ પણ તત્કાળ કેવળજ્ઞાનને
૧ આ ચડેકોશિક સાપ મરણ પામી આઠમે દેવલેકે ગયાને અન્ય અધિકાર છે, અહીં આમ કહે છે. તca કેળોગમ.