________________
( ૧૨ )
સગ્રામમાંથી પાછે! વળીને સજા પાર્ણમાં આવ્યા. તે વખતે તેની એન ખેલી કે– હું ભાઇ ! ધર્મથી તમારા જય થયા છે.” રાજા એ કહ્યું કે હું મહેન ! ગર્વથી ઉંચી કધરાવાળા આ તારા કાંતને મે' પડી આણ્યા છે, પરંતુ જો મને યાના આધ ન આવતો હાત, તેા આની જિજ્હા હું' તરત છેઢી નાંખત. ” બહેન બેલી કે– હું ભાઇ ! સાંભળેા પરાજ્ય પામેલા તમારા બનેવીને મૂકી ઘે, અને તેના ચિન્હને માટે ગ્રીવાની નીચે પાછળના ભાગમાં વજ્રના છેડા લટકતા મૂકાવો. ” પછી રાજાએ તે પ્રમાણે કરાવીને તેને મૂકી દીધા. અપિ પર્યંત તે દેશમાં ઉત્પન્ન થયેલા લાકા વસ્ત્ર ઉપર તેવી નીશાનીવાળા જોવામાં આવે છે હું અરિહતે ભા ખેલા તવાને જાગુતાર રાજા ! તારા ભાવ કેવા ઉચા પ્રકારને છે ? કે જેથી તેં અનેક પ્રકારે પૃથ્વી પર જિન ધર્મના ઉદ્દેાત કર્યાં.” તે રાજાએ યાદ સા જિન ચૈત્યે નવાં કરાવ્યાં, નવ કરોડ દ્રવ્ય જીજ્ઞેÎદ્વારમાં વાપયુ ; સાત માટી તી યાત્રાઓ વડે તેણે પોતાના આત્મા પવિત્ર કર્યાં, અને પાપને શાષણુ કરનારા તેણે એકવીશ જ્ઞાન ભંડારા લખાવ્યા. તે રાજા નિર’તુર સજ્ઞની આજ્ઞાને મુગટની જેમ મસ્તક પર ધારણુ કરતો હતા, મુષ્ઠિને ભડાર હતા, દયાના ગ્રૂપ હતા, સાર સાગરના પારગામી હતા, જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે દાન, શીળ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મમાં તત્પર હતા, અને તીથ યાત્રાદિક ધર્મ કાર્યરી કરનાર હતા, તેથી પરિણામે તે રાજાઓને પણુ રાજા થયા, અને તેનુ રાજ્ય વૃદ્ધિ પામ્યું.
આ પ્રમાણે તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહેાપાધ્યાય શ્રીધમહંસ ગણિના શિષ્ય વાચકેદ્ર શ્રીઇંદ્રહ સ ગણએ રચેલી શ્રીઉપદેશકલ્પવલ્લી નામની આ ટીકામાં પ્રથમ ગાથાના પ્રથમ પાઢ ઉપર શ્રીજિનેશ્વરની આજ્ઞાની આરાધના કરવાના વિષયમાં શ્રીકુમારપાળ રાજાના વર્ણન નામનેા પ્રથમ પલ્લવ સમાપ્ત થયા. ૧ =+= 3