________________
( ૧૧ )
નથી. કેમકે તેમાં સમુદાયના જ વિજય થાય છે. પુરૂષોના સમુદાય જ કલ્યાણકારક છે, તેમાં પણ પેાતાના પક્ષના સમુદાય વિરોષે કરીને કલ્યાણુકારક છે. કેમકે ફાતાઓના સમૂહ વડે પશ ત્યાગ કરાયેલા ચેાખાને વાવીયે, તે તે ઉગતા નથી. ’” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળીને રાજાને યુદ્ધમાં ઉત્સાહ પમાડવાને પાસે જ રહેલા એ ચારણા અવસર જાણીને મેલ્યા કે અમ ઘેાડા ને રિપુ ઘણા, એમ કાયર ચિતેઇ; સૂરજ તારા લેાપવા, સિા વિચાર કરેઇ.
dim
6.
"" २
કુમર મ ડર્ મત ચિત કર, ર્હિંમત હૈયે ધરેઇ; જિણે તુઠુ રાજ સમષ્ટિએ, ચિંતા સેાઈ કરેઈ “ અમે થાડા છીયે, અને શત્રુ ઘણા છે, એવું કાયર પુરૂષ ચિતવે છે. કેમકે સખ્યામધ તારાઓના લેાપનાશ કરવા માટે સૂર્ય શું વિચાર કરે છે ? માટે હું કુમારપાળ ! ડર નહીં, ચિતા ન કર, હૃદયમાં હીમત રાખ, જેણે તને રાજ્ય આપ્યું છે, તેજ ચિંતા કરશે. ”
આ પ્રમાણે સાંભળીને રણુસંગ્રામના રસના ઉત્સાહથી રાજાના શરીર ૧૨ શમાંચપ કચુક શાલવા લાગ્યા, અને ચતુર એવા તેણે તે બન્ને ચારણાને લાખ લાખ સુવર્ણનું દાન કર્યું. પછી રાજાએ મહાવતને હાથી આગળ ચલાવવા આજ્ઞા કરી, અને વત જેવા ઉંચા પેાતાના અગ્રેસર હાથીને અણુના હાથી સાથે મેળવી લીધા. તે વખતે શત્રુ રાજાના સુભટાએ કરેલા સિંહનાદ વડે કુમારપાળના હાથી ત્રાસ પામ્યા, પરંતુ મહાવતે તેના કાન વજ્રના કકડાવડે પૂરી દીધા, તેથી તે રણુમાં આગળ ચાલ્યા. રાજા અને અર્ધું તાર્દિક શસ્ત્રાને ધારણ કરી ક્ષણવાર ઉંચા ઉછળતા અને ક્ષણવાર નીચે નમી જતા તેમજ આશમાં માણેાના મંડપને કરતા યુધ્ધ કરવા લાગ્યા. છેવટે કુમારપાળ રાજાએ અ
ને નીચે પાડી નાંખ્યા, અને તરત જ તેને બાંધીને પોપટની જેમ કાઇના પાંજરામાં નાંખી દીધા. પછી