________________
( ૧૮૬ )
મારી પાસે તે
શું માગ્યું ? ” પંડિત
મારાં નેત્રા લઇ લેવાના આપે વિચાર તેનેજ માગુ છુ. તે સાંભળી હર્ષ પામેલા તે તે મેં આપ્યાંજ છે ' એમ કહી તેને બીજી
"
તારી પાસેજ છે, એમાં આલ્યા કે— “ પહેલાં
કર્યો છે તેથી
રાજાએ પહેરામણી આપી.
99
એકદા ભાજરાજા અશ્વની ક્રીડા કરવા નગર અહાર ગયા. ત્યાં એક જવતુ ખેતર જોઈ તેણે પડિતાને જવનું વર્ણન કરવાના આદેશ કર્યો. ત્યારે ખીજા પડિતાએ જવના ઢાષાનુ આ પ્રમાણે વર્ણન કર્યું... “ હું બન્ને આઠે ! તમે દૂર ખસી જાએ, હું કઠે ! તુ માટા આંતરાવાળા થા (તુ પણ ખસી જા, ) હું જિજ્હા ! તુ એક ભૃણામાં સંતાઇ જા, હું નાસિકા ! તુ જરાવાર કાઈ પણ પ્રકારે ગંધને સહન કર, અને હું ગળા ! તુ આ શુષ્ક જવના કાળીઆને શામાં ભેળી ગળી જા. જો જીવતા પ્રદેશમાં ગયા હાત તે તમને શાલિનુ અન્ન આપત. આ પ્રમાણેનું તેમનુ વર્ણન થઇ રહ્યા પછી તત્ત્વજ્ઞાની ધનપાળ પડિતે થવાના ગુણાનુ આ પ્રમાણે વર્ણન કર્યું—“ હું જવ ! વિવાહ વિગેરે કાર્યમાં તારા જીંવારા કલ્યાણકારક હોય છે. તારા ગુચ્છા તાપને હરણ કરનાર છે. મ્લેચ્છરૂપ થઈ ગયેલાની શુદ્ધિ તારાં પાંદડાંવડે થાય છે. સ્વસ્તિના કાર્યમાં ( મંગળ કાર્યમાં) તુ મગળરૂપ છે. તારો સાથવા પિતૃદેવાને અભીષ્ટ છે. તને મળતા અગ્નિમાં હોમવાથી દેવતાઓ તૃપ્ત થાય છે. તારી રેખા જે મનુષ્યના હાથમાં હાય તે તેને જ્ઞાન, વૈભવ, યશ અને રાજ્યની પ્રાપ્તિ થાય છે. પ્રમાણે ધનપાળનું વચન સાંભળી રાજા ચમત્કાર પામીને બેલ્યા કે—“ હું પ ંડિત ! તારૂં' વિદ્વાનપણું જગતમાં દૂષણ રહિત છે. ” હું લેાકા ! પૃથ્વી પર આ પતિનું દ્રઢ સમકિત વખાણવા લાયક છે તે તમે જુઓ.
#
આ
ܕܪ