SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૩ ) "" “ હું મિત્ર મર્કટાસ્ય ! તું સુખી છે ? ” આ પ્રમાણે તેના ઉત્તરથી રજિત થયેàા બ્રાહ્મણ આવ્યે કે—“ હું ભિક્ષુક ! તમે કાના અતિથિ છે ? ” તે મેલ્યા કે— હું તમારા જ અતિથિ છું, બીજા કોઈના નથી. ” તે સાંભળીને “ આ સાધુ વિદ્વાન જણાય છે. આની સાથે શાસ્ત્રોના વિચાર યુક્તિપૂર્વક થશે. ” એમ વિચારી પેાતાના ચાકરને તેમની સાથે મેકલી તેમને પેાતાની ચિત્રશાળામાં ઉતાર્યો અને પેાતે વનક્રીડા કરવા ગયા. પછી ઘેર આવી સ્નાન કરી દેવપૂજા કરી ભાજન કરવા બેઠા. તે વખતે તરત જ તે મુનિ અતિથિ તેને સાંભર્યો. તેથી તેમને તત્કાળ એલાવી માદક વહેારાવવા લાગ્યો, પરંતુ તે દોષવાળા હેાવાથી સાધુએ લીધા નહીં ત્યારે પતિ કાપ પામીને કહ્યું કે શું આમાં વિષ નાંખ્યુ છે ? ” મુનિએ કહ્યુ— “ હા, તેમાં સર્પની ગરલ પડેલી છે. ” એમ કહી પતિને તેની ખાત્રી કરી આપી. ત્યારપછી પતિ મ ંગળને માટે તેમ દહીં આપવા માંડ્યુ, તે પણ ત્રણ દિવસ ઉપરાંતનું હતુ તેથી મુનિએ લીધું નહીં. ત્યારે તેણે કહ્યું કે— શુ આમાં પરા પડ્યા છે ? ” મુનિએ કહ્યું કે હા. આમાં જીવની ઉત્પત્તિ સંભવે છે. ” તે ઓલ્યા—“ હું મુનિ ! તે મને દેખાડા. ” મુનિએ તરત જ તે દહીંનુ પાત્ર તડકે મૂકાવી તેના પર પાણીથી આ કરેલી અળતાની પાથી મૂકાવી; એટલે તાપથી પીડાચેલા જીવા તે પાથી ઉપર શીતળતાને લીધે ચાંટી ગયા. તે જોઈ મનમાં વિસ્મય પામેલા પંડિતે ક્યું કે- અહા મુનિ ! તમે સૂક્ષ્મ જીવાની ઉત્પત્તિ ખરાબર જાણેા છે. ” પછી મુનિને શુદ્ધ આહાર વહેારાવી પાતે લેાજન કરી થેાડી વાર વિશ્રાંતિ લઈ ગુરૂ પાસે જઈને સિદ્ધાંતના વિચાર કરવા લાગ્યા. ગુરૂએ કહ્યું કે—“ ત્રણ જગતને પૂજ્ય, અઢાર દોષ રહિત, સર્વજ્ઞ 66 "" ઃઃ ૧ માંકડાના સરખા મુખવાળા.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy