________________
( ૧૮૨ )
પાળને કરવી નહીં. ” ભાજન સમયે ધનપાળ જમવા બેઠા, ત્યારે તેણે નાના ભાઈને ખેલાવવા ચાકરને કહ્યુ. તેણે જેવા તે જવામ આપી તેના મનનું સમાધાન કર્યું. બીજે દિવસે પણ શાભનને નહીં જોવાથી ધનપાળ ઘણા દુ:ખી થયા, તેને પાડાશમાં રહેનારી એક ડાશીએ શેાભનના વૃત્તાંત કહ્યા, તે સાંભળી ધનપાળ પંડિતનાં નેત્રા કાધાગ્નિવડે રક્ત થઈ ગયાં. અને પુણ્યની મૂર્તિરૂપ સર્વ સાધુઓને તેણે આખા દેશમાંથી કાઢી મૂકા
99
બૃહસ્પતિની જેવી બુદ્ધિવાળા શાભન મુનિ ગુરૂની પાસે રહી વ્યાકરણાદિક શાસ્ત્રાના અભ્યાસ કરવા લાગ્યા. ગુરૂએ મેટા ગુણવાળા તે શોભન મુનિને યોગ્ય જાણી આચાર્યપદે સ્થાપન કર્યા. કારણ કે જે મણિ હાય તે પ્રતિષ્ઠાને પામે જ છે. એકદા બીજા સાધુઓ તેને કહેવા લાગ્યા કે—“ હું મુનીંદ્ર ! તમારી વિદ્યા શા કામની અને તમારી ખાલવાની ચતુરાઇ પણ શા કામની ? કે જેથી સાધુજન જઈ શકે એવા માળવ દેશમાં જઇ તમારા ભાઇને પણ તમે ખેાધ પમાડી શકતા નથી. આ પ્ર માણે સાધુઓનું વચન સાંભળી પોતાના ભાઇને પ્રતિબંધ કરવાની તીવ્ર ઈચ્છાથી શાભન સ્તુતિને કરનાર શૈાભનસૂરિ ગુરૂની આજ્ઞા લઇ માલવદેશ તરફ્ ચાલ્યા. દેશની સીમાએ આવી બીજા મુનિઓને ત્યાં જ રાખી શાલનસૂરિ એકલા ધારાનગરીમાં ગયા. નગરીમાં પ્રવેશ કરતાં જ તેને ધનપાળ પંડિત વનમાં જતાં સામા મળ્યા. કેટલાક કાળ જવાથી પંડિતના મનમાં સાધુ ઉપરના કાપ આછા થયા હતા, તેથી તે તપ અને શમતાના સ્થાનરૂપ મુનીશ્વર પ્રત્યે ( ઓળખ્યા શિવાય ) ઉપહાસ્યપૂર્વક ખેલ્યા કે—હે 'ગર્દભદત ભજ્જત ! તમને નમસ્કાર છે. ” આવા તેના વચનરૂપી ખાણુથી વીંધાયેલા મુનિ પણ ખેલ્યા કે– ૧ ગધેડાના જેવા દાંતવાળા કે ભગવન્ !