________________
માં વિચરતા હતે. તે તરતા વેઢા
શ્રા
આપવા માટે આપતા હતા, ક
સહાય
એતિક દાન વિગેરેમાં થયુંને
તેણે ચાદ વર્ષમાં ચાપત કરેડ સુવર્ણનું દાન કર્યું હતું. એ રીતે તેણે ત્રીજું વ્રત પાળ્યુ હતું. ૩, આઠ રાણીઓ હયાત છતાં લીધેલે બીજી રાણી ન કરવાના નિયમ બધી રાણીઆ એક સાથે ગુજરી ગયા છતાં ફરીને એક પણ સ્ત્રી ! પરણવાથી તે ગુજરાતના નરેદ્ને ગુરૂ પાસેથી રાજર્ષિતું બિરૂદ મેળવ્યુ હતુ. તે પ્રજાપાલ મહારાજા રાણીઓ હતી ત્યારે પણ ચાતુર્માસમાં ત્રિવિધ બ્રહ્મચર્યનું પાલન કરતે હવે. તેમાં મન, વચન કે કાયા વધુ ભંગ થાય તે ઉપવાસાદિક તપ કરવાને તેણે અભિગ્રહ કર્યાં હતેા. એ રીતે તેણે ચેાથા વ્રતનુ પાલન કર્યું હતું. ૪. છે કાટી સુવર્ણ, દશ તુલા રત અને અણુ, ખત્રીશ હજાર મધુ ઘી તૈલ, ત્રણ લાખ મુઢા સર્વ પ્રકારનાં ધાન્યા, પાંચ લાખ ઘેાડાઓ, આડે હજાર હાથી ખેા, એક કરોડ પાયદળ, પાંચસેા નાકા ( વહાણુ ) તથા મેરી હજાર ગાયે, તેમજ સૈન્યના સમૂહ આ પ્રમાણે-અગ્યાર લાખ ઘેાડા, અશ્વાર સા હાથી, અઢાર કરોડ પાયદળ અને પસાસ હજાર રથા, આટલુ તેણે પરિગ્રહનુ પ્રમાણુ રાખ્યું હતું. પ. “ આ રાજાએ ગ્રિડુના સક્ષેપ કર્યાં, તેમ મારેા પણ સક્ષેપ કરશે. '' એમ ધારીતે પૃથ્વી જાણે દુઃખને લીધે સકાચ પામી હોય તેમ જણાતુ હતુ. છઠ્ઠા વ્રતમાં તે રાજાએ ગુરૂની સાક્ષીએ નિયમ કર્યાં હતા કે- વર્ષા ઋતુમાં પેાતાના ઉત્થાનની પૃથ્વીથી આગળ કોઇ પશુ સ્થાને મારે જવું નહીં. આ પ્રમાણે તેણે છઠ્ઠું' વ્રત રાખ્યુ હતુ. હું. તેણે મદિરા, માંસ, મધ અને માખણ વિગેરે અક્ષના ત્યાગ કર્યો હતો. કાણુ કે ધર્મના રસ જાગવાથી આ વસ્તુએ તેને નીરસ લાગી હતી. અતુલ્ય વૈભવ છતાં પણ તેણે ભાગે પભાગનુ પ્રમાણ ” હતુ, તેથી કરીને તેને મહુિમા પણ અતુલ્ય થયા હતા. અને મા પ્રમાણે તેણે સાતમુ વ્રત પાળ્યુ હતુ, છ, તે શાએ સપ્ત