________________
આ છે. તે સાંભળી રાજા બે કે-“હે જગતના બંધુ ગુરૂ! તેને બંધનથી છેડી મૂકે ત્યારે ગુરૂએ તેણીને જૈનધર્મ અંગીકાર કરાવી છોડી મૂકી. તે વખતે “ હે ભગવાન ! આપને પ્રભાવ પૃથ્વી પર અતિશય છે.” એમ કહી રાજાએ આશ્ચર્ય પામી ગુરૂની સ્તુતિ કરી.
કેઇ એક ગેવાળે એક જૂને મારી હતી. તેના પાપના દંડમાં રાજાએ તેના ધનથી જાણે પુણ્યનો પિંડ ઉત્પન થયું હોય એવું ચૂકાત્ય નામનું અરિહંતનું ચિત્ય કરાવ્યું. રાજ્ય પ્રાપ્ત થયા પહેલાં વનમાં કોઈ એક ઉંદર પોતાના બિલમાંથી સેના મોરને સમૂડ મુખમાં લઈને બહાર નીકળે, અને પછી તરત પાછે બિલમાં પેસી ગયે તે વખતે ત્યાં સમીપે બેઠેલા રાજાએ તે સવે ધન લઈ લીધું. હિહા! લેભને ધિકાર છે !” સેના મહારે નહીં જેવાથી તે ઉદર માથું પછાડી મરણ પામે. પછી જ્યારે રાજા ગાદીએ બેઠે ત્યારે તેને તે બાબત અત્યંત પશ્ચાત્તાપ થવાથી તેણે ઉંદરના નામથી એક ગામ વસાવી ત્યાં મેટું જિનચૈત્ય ઊંદર વિહાર નામનું કરાવ્યું. તે રાજાએ જગતમાં અમારી પડહ વગડાવ્યો હતો, તેની
સ્પર્ધાથીજ જાણે હોય એમ હજુ સુધી પૃથ્વી પર તે રાજાને યશ રૂપી પડહ વાગ્યા કરે છે. “કઈ પણ મનુષ્યના મુખથી હું મારી એ શબ્દ સાંભલું, તે મારે તે દિવસે ઉપવાસ કરે એ પ્રમાણે અભિગ્રહ ધારણ કરીને તેણે પહેલા વ્રતનું અત્યંત પિષણ કર્યું હતું ૧તે રાજાએ મુખના ભૂષણરૂપ અસત્ય ભાષાના નિષેધનું સેવન કર્યું હતું. તેમાં પણ જે વિસ્મરણને લઇને ખલના થાય-અસત્ય બેલાઈ જાય તો તેને માટે તેણે આચાસ્ત કરવાના નિયમરૂપ સાંકળ વડે પોતાના આત્માને બાંધ્યું હતું. એ પ્રમાણે તેણે બીજું વ્રત પાળ્યું હતું. ૨ પુત્ર અને પતિ રહિત થયેલી રૂદન કરતી સ્ત્રીઓનું બીનવારસી બેતર લાખ જેટલું દ્રવ્ય જે અગાઉ રાજાઓ લેતા હતા તે પણ તેણે ગ્રહણ કર્યું નહીં. તેથી તેઓની નિરંતર આશિષને સાંભલો તે-રાજમાર્ગ