________________
( ૫ )
દેશામાં તથા ખીજા દેશોમાં પણ જીવ રક્ષાને માટે માકલ્યા હતા. એકદા રણુ સંગ્રામમાં જવા માટે રાજા અશ્ર્વના પલાળુનું પ્રમા ર્જન ( પડિલેહણુ ) કરી તેના પર ચઢા, તે વખતે કાઇએ તેની મશ્કરી કરી કે— આ વિણકની યુદ્ધમાં શી ક્રૂરતા હશે ? ” તે જાણીને રાજાએ લેાઢાના સાત કટાહમાં ખાણ માર્યું”; તે સાતેને વીંધીને બહાર નીકળ્યું. તે જોઈ તેને ખાત્રી થઇ કે–“ રાજાના અળનુ બૃહસ્પતિ પણ વર્ણન કરી શકે તેવુ નથી ” એકદા કટેશ્વરી નામની તેની કુળ દેવીએ પોતાના ળિદાનનો કર માગ્યા, ત્યારે જીવ યામાં તપર તે રાજાએ મંત્રીઓ પાસે તે દેવીના ગૃહમાં પાડાએ મૂકાવ્યા. તે ઉગ્ર બળવાન પાડાએ જાણે પાતાનુ વેર વાળતા હોય તેમ તેમણે તે દેવીના ગૃહમાં છાણુ સૂત્ર કર્યું, અને શીંગડાં વડે તેણીનું ગૃહ પાડી-તોડી નાંખ્યું. તે જોઇ ક્રેાધથી પુષ્ટ થયેલી દેવીએ રાજા ઉપર પેાતાનુ ત્રિશૂળ મૂકયુ, તેનાથી તે રાજાના દેહમાં દુષ્ટ કુષ્ઠ ( ઢાંઢ ) ઉત્પન્ન થયા. તે વાત જાણીને લોકો જૈન ધર્મની નિદા કરવા લાગ્યા, ત્યારે ચિંતાતુર થયેલા રાજાએ મ`ત્રાઓને ખેલાવીને કહ્યુ` કે— મારે માટે ચિંતા રચા. તેમાં પ્રવેશ કરીને હું પ્રાણ ત્યાગ કરેં. ” ત્યારે તેઓ ખેલ્યા કે—“ હું સ્વામી ! ચિંતા ન કરે કારણ કે તમારી આપત્તિને ગુરૂ હરણુ કરશે. ’’ એમ કહીને તેઓએ ગુરૂએ મંત્રીને આપેલું પ્રાસુક જળ આણ્યું. પરંતુ તે ચતુર રાજાએ ચાર પ્રકારના આહારના ત્યાગ કરેલા હૈાવાથી તે જળ પીધુ નહીં. ત્યારે મંત્રીઓએ તે જળ તેના શરીર પર છાંટયું, તેનાથી સિદ્ધ રસ છાંટવાથી જેમ લેાહનું સુવણું થઈ જાય તેમ રાજાનું શરીર સુ વણું વવાળું થયું. પછી પ્રાત:કાળે રાજા ગુરૂને વાંદવા ગયા. તે વખતે ઉપાયના દ્વારમાં કાઇ કર્ણસ્વરે રૂદન કરતી સ્ત્રીને જોઇને રાજાએ સ્વચ્છ (શુદ્ધ) મનથી પાપને દૂર કરનાર ગુરૂને પૂછ્યું કે-“ શરણુ રહિત આ કાણુ સ્ત્રી દેખાય છે ? ” ગુરૂએ કહ્યુ કે— હે રાજા ! જેણીએ રાત્રીમાં તમને ઉપદ્રવ કર્યાં હતો, તે