________________
(4)
ન
વ્યસનના નામ અને ચિન્ડુવાળાં લાઢાનાં પુતળાં કશવી પોતાના દેશની બહાર કાઢી મૂકીને સમુદ્રમાં નખાવ્યાં હતાં. વળી ધર્મ કાર્યોમાં પ્રવતૅન કરી અને અનથ ડેનુ નિવત ન કરી તેણે જળને શરદ રૂતુની જેમ પોતાના આત્માને નિર્મળ કર્યાં હતા. આ પ્રમાણે આઠમુ' વ્રત પાળ્યું હતું. ૮ તે રાજા આચારનું ઉલ્લંઘન કર્યાં વિના અને વખત પ્રતિક્રમણ કરતા હતા, અરડુ'તનાં કહેલા વચનને જ પ્રમાણ કરતા હતા, સામાયિક લીધું હોય ત્યારે ગુરૂ સિવાય મીજા ફાઈની સાથે તે ખેલતા નહાતા, અને વીતરાગ સ્તનના ૨૦ અને ચાગશાસ્ત્રના ૧૨ પ્રકાશને ગુણુવામાં નિર'તર તત્પર રહેતા હતા. [ એ નવમું વ્રત ] . ચાતુર્માસમાં હુ* કાપિ યુદ્ધ કરીશ નહીં આ તેનું વ્રત ભાંગવાનો વખત ન આવે તેવુ તેનુ ઉગ્ર ભાગ્ય હતું. એકદા ચાતુર્માંસમાં જ ગીઝનીના સુલ તાન સૈન્ય સહિત કુમારપાળ સાથે લડાઈ કરવા આવ્યા, તે વ ખત મા માંથી જ તેને પછક સહીત ઉપડાવીને ગુરૂએ કુમારપાળની પાસે મૂકયા. તેને રાજાએ પાતાની આજ્ઞા સ્વીકાર કરાવીને રજા આપી. [ આ દશમું વ્રત ] ૧૦. આઠમ અને ચાદ શને દીવસે તે આદર પૂર્વક પાષધ વ્રત અ ંગીકાર કરતા હતા, દાન વડે તેના દ્રવ્ય કેાશ ( ખાને ) ખાલી થતા હતા અને ધવડે તે પુણ્યકાશ ભરતા હતા. પાષધના દીવસની રાત્રીએ તે કાર્યોત્સર્ગ કરતા હતા, એકદા કાર્યાત્સ`માં એક મકાડા જાણે તેના પાપને છેવા ઇન્દ્રછા હેાય તેમ તેને પગે વળગ્યા. તે વખતે માણુસાએ તેને દૂર કરવા માંડયો, પશુ પાતે દૂર કરવા દીધે! નહીં, પરંતુ તેટલી ચામડી સહિત તેને દૂર કર્યાં. અહે ! તે રાજાની કેટલી મધી દયા ? [આઅગ્યારમું વ્રત. ] ૧૧. શુદ્ધ ચિત્તવાળા અને મેાક્ષને વિષે આદરવાળા તે રાજાએ દુ:ખી સાધમિ કપાસે રાજ્યનુ લેણું ખેતર લાખ દ્રવ્ય મૂકી દીધું .હતુ, ગુરૂની શાળા (ઉપાશ્રય) ના વસ્ત્રની પડિલેહણ અને સાર સભાળ કરનારને તે રાજ્યએ પાંચથા અશ્ર્વો અને સાત