________________
( ૧૮ ). રાજાનું ચરિત્ર શ્રવણગોચર કરીને નિરંતર પરોપકાર કરવામાં તત્પર થાઓ.
"શ્રી તપગચ્છરૂપી આકાશને વિષે સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઇંદ્રહંસ ગણિએ રચેલી શ્રી ઉપદેશ કલ્પવલ્લી નામની ટીકાને વિષે બીજી શાખામાં પરેપકાર કરવાના વિષય ઉપર શ્રીકૃષ્ણ અને વિક્રમાકે રાજાના ચરિત્ર વર્ણન નામને સત્તર પલ્લવ સમાપ્ત.
પલ્લવ ૧૮ મે. જેની વાણીનું શ્રવણ કરવાથી અંત:કરણમાં પ્રીતિ પામેલા કેટલાક શ્રોતાઓ આ વાણીથી અમૃતના રસની સંપત્તિ કોઈ પણ વિશેષ નથી એમ જાણે જાણે તેને નિષેધ કરતા હોય તેમ આશ્ચર્ય સહિત સભામાં પિતાના મસ્તકને અતિ ધુણાવે છે. તે અરિહંતમાં મણિ સમાન શ્રીઅરનાથ નામના અઢારમાં તીર્થકર સેવક જનેના સુખને માટે થાઓ. - પપકારનું સ્વરૂપ કહ્યા પછી હવે યતના નામનું અઢારમું દ્વાર કહેવાની ઈચ્છાથી કહે છે –
जयगा य મુનિએ ગમનાદિક ક્રિયામાં પ્રાર્થના અને માર્ગનું અવલોકન વિગેરે કરવાવડે જેની યતના કરવી.'
મુનિઓએ તથા સામાયિકમાં અને પૈષધમાં રહેલા શ્રાવકેએ ધર્મરૂપી રાજાની સેના સમાન યતના અંગીકાર કરવી. ચાલવામાં, ચેષ્ટા કરવામાં, બેસવામાં, સુવામાં, ભેજનમાં અને બેલવામાં આટલે ઠેકાણે યતના કરવાની છે. કહ્યું છે કે–“ક્ષેત્રને આશ્રીને કાળની હાનિ થાય છે, પરંતુ સંયમના ગે હાનિ