________________
( ૧૬૫ )
k
66
એકદા સૂર્ય જેમ પ્રાત:કાળે દયાચળ પર્વતને શાભાવે તેમ વિક્રમાદિત્ય રાજા સિંહાસનને શાભાવતા હતા, તે વખતે પ્રતિ હારે આવીને કહ્યું કે—કાઈ ભિક્ષુ આપને જોવાની ઈચ્છાથી દ્વાર પાસે આવેલા છે, તેના હાથમાં ચાર લેાકા છે, તે અહીં આવે કે જાય ? ” રાજાએ જવાબ આપ્યા કે—ં હાથમાં ચાર લેાક લઈને આવેલા ભિક્ષુને દશ લાખ સુવર્ણ અને ચૌદ શાસનેા આપુ છું. હવે તેને આવવાની ઇચ્છા હાય તા આવે, અને જવુ હાય તા જાય. રાજાના આ જવાબ પ્રતિહારે ભિક્ષુને કહ્યા, ત્યારે તેણે રાજા પાસે જવાની ઇચ્છા જણાવી, તેથી તત્કાળ પ્રતિહારે તેને સભામાં પ્રવેશ કરાયે, તે વખતે રાજા સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠા હતા. તેને ભિક્ષુએ આવા અર્થવાળા શ્લાક કહ્યા કે— હું રાજા ! તમે સર્વદા સર્વ પ્રકારનું દાન આપેા છે, એમ પિતા તમારી સ્તુતિ કરે છે તે મિથ્યા છે, કારણ કે શત્રુએ તમારી પીઠને પામી શકતા નથી અને પરસ્ત્રીઓ તમારૂ વક્ષસ્થળ પામી શકતી નથી. આ પ્રમાણે સાંભળી રાજા પૂર્વ દિશાના ત્યાગ કરી દક્ષિણ તરફ્ મુખ રાખી બેઠા, ત્યારે તે ભિક્ષુ પણ તેની સન્મુખ જઈ બીજો શ્લાક ખેલ્યા, તેના અર્થ આ પ્રમાણે છે:— હું રાજા ! તમે આ અપૂર્વ ધનુષવિદ્યા કયાંથી શીખ્યા છે ? કેમકે માગણના ( આણુના ) સમૂહ તમારી સમીપે આવે છે, અને ગુણ ( પ્રત્યંચા ) દેશાંતરમાં જાય છે. ” તે સાંભળી રાજા દક્ષિણ દિશાના ત્યાગ કરી પશ્ચિમ સન્મુખ એંઠા, ત્યારે ભિક્ષુ પણ ત્યાં જઈને ત્રીજો શ્લોક બોલ્યા, તેના અર્થ
""
""
૧ માણુને સમૂહ દેશાંતરમાં વા જોઇએ અને પ્રત્યચા સમીપે આવવી જોઇએ, તેથી આ અપૂર્વ વિદ્યા થઈ વાસ્તવિક · અર્થ એ છે જે માગણુને સમૂહ પાસે આવે છે, અને ગુણ એટલે યશ દૅશાંતરમાં જાય છે.