________________
(૧૬૪).
બોલાવી લેરી જોઈ, એટલે તેને બધા કકડાવડે નવીજ બનેલી જઈ રક્ષકપર ક્રોધ કરીને તે દુષ્ટને નાશ કર્યો. ન્યાયી રાજાએ દુષ્ટોનું દમન કરવું જ જોઈએ, નહીં તે તે દુષ્ટ જે પાપ કરે તેને છઠ્ઠો ભાગ રાજાને પ્રાપ્ત થાય છે. ત્યારપછી રાજાએ અઠ્ઠમ તપ કરી તે દેવની ફરીથી આરાધના કરી, એટલે તે દેવે પ્રસન્ન થઈ તેને બીજી ભૂરી આપી. “લોકેને ઉપકાર એવી રીતે કરવે જોઈએ કે જેથી તે કિયા ( પરોપકાર ) સાધુના મનને પણ આનંદ આપનારી થાય. 'કૃષ્ણ તે ભેરીને ન રક્ષક કર્યો. તેણે તે ભેરીને બરાબર સાચવી, તેથી રાજાએ તેને ઘણું ધન આપી તેનું સન્માન કર્યું.
જેઓ પરોપકાર કરવામાં આસક્ત હોય છે, તેઓ જ - થ્વી પર સત્યરૂષે કહેવાય છે, તેમને ચાણક્ય કરતાં પણ અધિક બુદ્ધિવાળો પુરૂષ વર્ણવી શકે નહીં. તેવા સર્વ લોકને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર પોપકારી શ્રી વિક્રમાદિત્ય રાજાને વૃત્તાંત હે ભવ્ય ! તમે સાંભળે– - શ્રી વિક્રમાદિત્ય રાજાની કથા.
માલવ નામના દેશમાં પૃથ્વીના ભૂષણ રૂપ અને લક્ષ્મી દેવીને ક્રીડા કરવાનાં ગૃહ રૂપે ઉજયિની નામની નગરી ભે છે. તે નગરીમાં શત્રુઓને ત્રાસ પમાડનાર, પૃથ્વીનું ભરણુ પિષણ કરનાર અને તેજવડે તપતા સૂર્યને પણ જીતનાર વિકમાર્ક નામને રાજા હતે. તે પિતાની દષ્ટિએ પડતા દરેક દુઃખીને એક હજાર સેનેયા આપતું હતું, કવિતા કરનાર કવિને દશ હજાર સુવર્ણનું દાન આપતું હતું, જેની વાણી સાંભળી પિતાને હસવું આવે તેવા કુશળ પુરૂષને લક્ષ સુવર્ણ આપતે હતા અને પિતાને પ્રસન્ન કરનાર કવિરાજને કેટી સુવણે આપતે હતે--આવે તેણે નિયમ કર્યો હતે.