________________
(૧૬e )
રના ઉપસર્ગો કર્યા, તે દુસહ ઉપસર્ગોને પણ તેણે સહન ક્ય. છેવટ લાખ જાપ પૂર્ણ થયે ત્યારે હેમપ્રભ નામના દેવે આવીને તેને કહ્યું કે –“હે રાજા! પંચ પરમેષ્ઠીના નમસ્કારને એકાગ્રપણથી થડે પણ જાપ કર્યો હોય તે તે એક છત્રવાળું સમ્રાજ્ય-ચક્રવર્તી પણ આપે છે. હે રાજા! તે પણ એકાગ્રચિત્તે નવકાર મંત્રનું ધ્યાન કર્યું છે, તેથી તું આ પૃથ્વી ઉપર મહારાજા થઈશ.” આ પ્રમાણે કહીને તે દેવ શ્રીદેવ રાજાને તેના કાંપિત્ય પુરમાં લઈ ગયે, અને તેના રાજ્યપર તેને સ્થાપન કર્યો. આ નમસ્કારનું જ માહાત્ય સમજવું. પછી શ્રીદેવ રાજાએ કામરૂ દેશના રાજાને તથા બીજા સર્વે રાજાઓને જીતી લીધા, તેથી તે સર્વે તેના સેવકે થયા. નમસ્કારના પ્રભાવથી તેણે ચિરકાળ સુધી એક છત્રવાળું રાજ્ય ભેગવ્યું, અને છેવટ આયુષ્ય પૂર્ણ થયે મરીને તે મહેદ્ર દેવલેકમાં દેવ થયે તે રાજાને જીવ ત્યાંથી ચવીને ત્રીજે ભવે મોક્ષ પામશે. તેથી નમસ્કારનું સ્મરણ કરવામાં બુદ્ધિમાન જનોએ અવશ્ય ઉધમ કરે.
હે ભવ્ય જનો! આમાણે શ્રીદેવ રાજાની કથા કણગોચર કરીને (સાંભળીને સિદ્ધાંતના સારાભૂત પરમેષ્ટી મંત્રનું સ્મરણ કરવા અત્યંત તત્પર થાઓ.
આ પ્રમાણે શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈહંસગણિએ
ચેલી શ્રીઉપદેશકલ્પવલ્લી નામની ટીકાને વિષે બીજી શાખામાં નમસ્કાર મંત્રનું ફળ જણવનાર શ્રીદેવ રાજાના વર્ણન નામને સોળમ પલ્લવ સમાપ્ત થયે.
- પલ્લવ ૧૭ મો. જેના નામમાત્રને સ્મરણ કરવાના પ્રભાવથી મનુષ્યના ઘરમાં અનેક પ્રકારની સંપત્તિઓ વિલાસ કરે છે અને તરફ