________________
(૧૫૪)
શ્રીદેવ રાજાની કથા આ ભરત ક્ષેત્રમાં કપીલ્યપુર નામનું નગર છે. તે પિતાની સમૃદ્ધિના બળ રૂપી વાયુએ કરીને બીજા નગરના મોટા ગર્વ રૂપી વૃક્ષોને કંપાવતું હતું. તેમાં શ્રીહર્ષ નામે રાજા હતો. તે શત્રુ રાજાઓ રૂપી ફરાયમાન તારાઓના તેજને તિરસ્કાર કરવામાં નિપુણ ચંદ્રની જેમ લેકને આહ્વાદ આપતા હતા. તે રાજાને શ્રીદેવ નામે કુમાર હિતે. તે પિતાના વંશરૂપી વિશાળ પ્રાસાદ ઉપર કળશની ઉપમાને ધારણ કરતા હતા, તથા મદેન્મત્ત હસ્તીની જે બળવાન હતું. એકદા શરદ ઋતુમાં શ્રીહર્ષ રાજા દિપ્યાત્રાને માટે પિતાના દેશથી ચાલ્યું. શ્રેષ્ઠ ન્યાયથી શુભતા તે રાજાએ કાશી, કુશા. વીર વિગેરે અનેક દેશોના સ્વામીઓને છતી જ્યલક્ષમી મેળવી. ત્યાર પછી તે કામરૂપ નામના દેશમાં ગયે. ત્યાં યશરૂપી જળને વરસાવનારી બાણની ધારાને મૂકીને તેણે તે દેશના સ્વામી સાથે યુદ્ધ કર્યું. તે બન્ને ખર્ચ વડે અને બાણે વડે દ્વ યુદ્ધ કરવા લાગ્યા, તેમના ઉગ્ર યુદ્ધના ભયથી પરાજય તે નાશી જ . તેમનું ભયંકર યુદ્ધ જેવા માટે દેવતાઓ આવ્યા, તેઓએ
તમે બને અતુલ પરાક્રમી છે.” એમ કહી તેમને યુદ્ધથી નિવર્તન કર્યા. તેથી તે બન્ને વિજયલકમીને પ્રાપ્ત કર્યા વિના જ પિતાપિતાના નગરમાં ગયા. ત્યારપછી આકુળતા રહિત શ્રીહર્ષ રાજાએ ચિરકાળ સુધી રાજ્ય કર્યું.
એકદા શ્રીહર્ષ રાજાએ રાત્રિને વિષે ચંદ્રને અસ્ત પામત જે, તરત જ તેનું મન વૈરાગ્યથી રંજિત થયું, તેથી તે ચારિત્ર ગ્રહણ કરવા ઉત્સુક થયો. પ્રાત:કાળે સદ્ગણવાળા શ્રીદેવ પુત્રને પિતાના રાજ્યપર સ્થાપન કરી નિર્મળ અંત:કરણપૂર્વક