________________
(૧૫૨), શ્રાવક અને એક શ્રાવિકા પણ જે જિનેશ્વરની આજ્ઞામાં હોય તે તેને સંઘ કહે, બાકીને સંઘ અસ્થિના સમૂહ તુલ્ય સમજે છેવટ દુપ્રસહ સૂરિ અઠ્ઠમનું અનશન કરી એક સાગરોપમના આયુ થંવાળા સંધર્મ દેવલોકમાં દેવ થશે. ત્યાંથી આવી ભરતક્ષેત્રમઅવતરી મોક્ષે જશે. જેના પ્રભાવથી દુuસહ નામના છેલ્લા યુગપ્રધાન સૂરિ ત્રણ જગતમાં પૂજાયા, તે જિનવાણીમય આગમનું પરાવર્તન નિરંતર કરવું.”
આ પ્રમાણે શ્રી તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રી ધર્મહંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઈહંસગણિએ રચેલી શ્રીપદેશ કપલ્લી નામની ટકાને વિષે બીજી શાખામાં સ્વાધ્યાયના વિષય ઉપર દુષ્ણસહસૂરિવર્ણન નામને પંદરમે પલ્લવ સમાપ્ત થયે
પલવ ૧૬ મો. જે કપાયે ચાર ચાર પ્રકારને ધારણ કરે છે, તેવા ચાર કપાને એટલે એકંદર ૧૬ કષાને સમાવીને જે પ્રસિદ્ધિને પામ્યા છે, તે શ્રી શાંતિનાથે સેળમા તીર્થકર તમારી લક્ષમીને માટે થાઓ.
સ્વાધ્યાયનું સ્વરૂપ કહ્યા પછી હવે નમસ્કારરૂપ સોળમું દ્વાર દેખાડવાની ઈચ્છાથી કહે છે.
REદો . સારી કરણી કરવામાં તત્પર થયેલા નિપુણ માણસોએ પંચ - પરમેષ્ઠી નમસ્કાર અત્યંત રમરણ કરવા લાયક છે. પંચ નમ
સ્કારનું ધ્યાન કરવાથી તે સત્યરૂષને કલ્યાણકારક થાય છે અને સર્વ મનવાંછિતને દેનાર હોવાથી તે કલ્પવૃક્ષની જેવે છે. કહ્યું છે કે નમસ્કાર સમાન બીજે કે મંત્ર નથી, શત્રુંજય -