SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) કિત દષ્ટિ કહેવાય છે, ઈત્યાદિ ધર્મવિચાર કરી તેમણે આનંદમાં દિવસ નિર્ગમન કર્યો. પછી રાત્રી સમયે શ્રેણીએ તેને ગંગાનદીના કોઠાની જેવા કમળ, સુકુમાર ગુણે કરીને યુક્ત અને અમૂલ્ય દિગ્ય પથંક ઉપર સુવાડ્યા. ત્યાં પણ મધ્ય રાત્રીને સમયે મંત્રીએ શબ્દ સાંભળે કે –“હે શઠ અને કઠેર દાસ! તું અસાર દહીં આપવા કેમ જતે હતો? મેં નવું આણી આપ્યું હતું. આ એક અપરાધ તારે મેં માફ કર્યો છે, હવે પછી એવું કાર્ય કરીશ નહીં.” એમ બોલતી કોઈ સ્ત્રી જતી હતી, તેને મંત્રીએ પૂછયું કે –“હે સ્ત્રી! તું કોણ છે? આવા વચન નિની યુક્તિને વિવેક તારે કેમ કરે પો? હે ભદ્ર! આવી 'પાણી બન્ને એકીને ઘેર સાંભળી, તેને પરમાર્થ મને કહે.” તે બેલી કે–“હું તે બન્ને શ્રેણીની ત્રદેવી છું. તારા રાજાને સંશય દૂર કરવા માટે મેં અહીં આવેલા તને આ સર્વ દેખાડ્યું છે.” ફરીથી મંત્રીએ પૂછ્યું કે–“હે દેવી ! બન્ને શેકીને વૈભવ ઘણે છે, તેમાં એકને ઘણે ભેગ છે, અને બીજાને બીલકુલ તેને ભગ નથી, તેનું શું કારણ?” દેવીએ કહ્યું કે –“હે મંત્રી ! પૂર્વજન્મમાં આ ભગદેવે ભાવથી સુકૃત કર્યું છે અને ધનદેવે ભાવ વિના જ પુણ્ય કર્યું છે, તેનું ફળ તેમને આવું થયું છે. ભગદેવના જીવે પૂર્વ ભવમાં ભાવપૂર્વક પવિત્ર ચરિત્રવાળા સુપાત્ર સાધુને દાન દીધું છે. કહ્યું છે કે–“સુપાત્ર એ ક્ષેત્ર છે, દાતાર વાવનાર છે, ધનરૂપી બીજ છે, શમતા રૂપ જળ છે, વિનયવાળાં વચનરૂપ વાયુ છે, યશરૂપી પુષ્પ છે, પુણ્યરૂપી ફળ છે અને સુખરૂપી રસ છે. તેથી આ ભેગદેવ શ્રેણીને અખૂટ ને લક્ષમી અને સરના વિસ્તારને વેગ પ્રાપ્ત થયો છે. કારણ કે દાનનું ખરૂં ફળ એજ છે. ધનદેવના જીવે પૂર્વભવમાં સાધુને ' ભાવ વિના દાન દીધું હતું, તેથી તેને ધનની પ્રાપ્તિ થઈ છે ખરી, પણ તેને ભેગ તેને નથી. કહ્યું છે કે ઉત્તમ ભેજ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy