________________
(૧૨) ભાવ સહિત કરેલો ધર્મ ધનને તથા સુંદર ભેગોને પણ આપે છે. હે રાજા ! આ વિષયમાં કન્યાકુના રહેવાશી ધનદેવ અને ભગદેવ નામના બે ધનિકનું વૃત્તાંત જાણવાથી તમને વધારે ખાત્રી થશે. ” તે સાંભળી રાજા ગુરુને નમીને શહેરમાં કર્યો. પછી રાજાએ તે બન્ને ધનિકનું વૃત્તાંત જાણવા માટે પિતાના પ્રધાનને ત્યાં મોકલ્ય.
સુમિત્ર મંત્રી કન્યકુબજ દેશમાં ગયા. ત્યાં પ્રથમ વિશ કરેડ ધનના સ્વામી ધનદેવને ઘેર તે પૂછતે પૂછતે ગયે. ત્યાં ડેલીના બારણામાં જ કઈ જીર્ણ વસ્ત્રવાળા વિલક્ષણ પુરૂષને જોઈને તેણે પૂછયું કે-“ધનદેવ ક્યાં છે?” તેણે કહ્યું-“તેનું શું કામ છે?” મંત્રીએ કહ્યું-“ હું તેને ઘેર આજે પણ આ છું.” ત્યારે તે બોલ્યો કે-“હંમેશાં લાકડાનું ભક્ષણ શુ કરે તેમ પરેણાઓ વડે હું ભક્ષણ કરાય છું, તે પણ તું આજેજ આવ્યું છે તે ભલે. કાંઈ ઓછું રહ્યું હોય તે તું પૂર્ણ કર. હે વિચક્ષણ ! તું જેને પૂછે છે તે ધનદેવ હુંજ છું. એ પછી મંત્રી તેની પાસે બેઠે. ધનદેવ એક દેરડું વણતું હતું, તે કામ મંત્રી પાસે પણ મધ્યાન્હ કાળ સુધી તેણે કરાવ્યું. પછી મંત્રીને સાથે લઈ તે ઘરમાં ગયા. ત્યાં પ્રેતની જેવા તેના બાળકેને અને પિશાચી જેવી તેની સ્ત્રીને મંત્રીએ જોઈ. પછી ધનદેવ મંત્રીની સાથે ભોજન કરવા છે. તેમાં કાંગ, વાલ અને તેલ પિરસવામાં આવ્યા. હે લેકે ! કૃપણ પુરૂષના ઘરની ગરિવતા જુઓ ! કહ્યું છે કે – “કૃપણની જે દાતાર કઈ થયું નથી અને થશે પણ નહીં. કારણકે તે પિતાના ધનને
સ્પર્શ કર્યા વિના જ-ભંગ કર્યા વિના જ સર્વ પરને આપી દે છે.” ભજનને છેડે શ્રેણીએ દૂધ માગ્યું, તે લાવતાં રસ્તામાં જ દાસના હાથમાંથી દૂધનું પાત્ર પડીને ફુટી ગયું. “દુજન પુરને