SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૭) જ હેાય એવા શ્રીવાસુપૂજ્ય નામના બારમા તીર્થંકર જય વંત વર્તો. હવે દાનધર્મ કહ્યા પછી ખારમું શીળધર્મ નામનું દ્વાર કહે છે.~~~ મ सीलं tr સુવર્ણના આભરણની જેમ શીળ બ્રહ્મચારીના સર્વ અંગને શાભાવે છે. કટું છે કે—“ શાસ્ત્રનું શ્રવણ કરવાથી કહ્યું શાલે છે, પણ સુવર્ણના અલંકારથી શાભતા નથી. દાન દેવાથી હાથ શાભે છે, પણ કોંકણથી શેાલતા નથી. ધર્મના તત્ત્વ વિચારવાથીધારણ કરવાથી હૃદય શાલે છે, પણ મેાતીની માળાથી શાલતું નથી. તે જ રીતે શીળવડે સર્વ અંગ શાલે છે, પણ આભૂષણા વડે શાભતું નથી. ” વળી કહ્યું છે કે- અશ્વર્યનુ ભૂષણ સજ્જનતા છે, શરતાનુ ભૂષણુ પરિમિત ભાષણ છે, જ્ઞાનનુ ભૂષણ ઉપશમ છે, શ્રુત ( શાસ્ત્રાભ્યાસ) નુ ભૂષણ વિનય છે, ધનનુ ભૂષણુ પાત્રદાન છે, તપનું ભષણ અક્રોધ ( શાંતિ ) છે, શક્તિવાળાનું ભૂષણ ક્ષમા છે, ધર્મનું ભૂષણ અહંભપણું (સરલતા) છે, પરંતુ સર્વ જનાના સર્વ ગુણેાને શાભાવનાર એવુ શીળ ઉત્તમમાં ઉત્તમ ભૂષણ છે. ” જેને શીળના પ્રભાવથી શૂળી પણ સુવર્ણના સિંહાસનરૂપ થઇ, તે દેવસમૂહાએ વાંદેલા શ્રીસુદર્શન શેઠને હુ વંદુંના કરૂ છુ. શીળ એ સર્વ અન્ય ગુણુસમૂહુરૂપી મહેલનુ શિખર છે, તેથી હું પ્રાણીએ ! સર્વે ભૂષણાને વિષે અગ્રેસર એવા એક શીળને જ પાતાના અંગમાં ધારણ કરી. ‘દ્રવ્યધર્મ અને ભાવધર્મમાં શું વિશેષ છે ? ' એમ શિષ્યે પ્રશ્ન કર્યા, તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે હું શિષ્ય સિદ્ધાંતના વચનથી “ સિદ્ધ થયેલા તે વિશેષને તું સાંભળ.- , જે કાઢિ સુવર્ણનુ દાન કરે, અથવા સુવર્ણમય જિનચૈત્ય કરાવે, તેને પણ બ્રહ્મવ્રત પાળવાથી જેટલું પુણ્ય થાય છે તેટલુ થતુ નથી. જેમ સર્વે વર્ણો ( અક્ષરા ) માં આકાર શાલે છે, સર્વ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy