________________
(૧૨)
મુખે બોલી જતી હતી. બીજી બે વાર સાંભળેલું બોલી જતી હતી, એ જ અનુક્રમે છેલ્લી સાતમી સાત વાર સાંભળેલું બેલી જતી હતી. એકદી રાજસભામાં કોઈ પંડિત આવ્યું. તેણે એક સે ને આઠ કાવ્ય (સ્લેક) નવા બનાવી રાજાની સ્તુતિ-પ્રશંસા કરી. તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તેને એકસે ને આઠ સોનામહેરે ઈનામ આપી. “પંડિતોને વૈભવ વિદ્યા જ છે.” તે જ રીતે હંમેશાં તે કવિ નવાં એક સે ને આઠ કાજે કરી તે રાજાની સ્તુતિ કરવા લાગ્યું, અને રાજા પણ હંમેશાં તેની વિદ્યાથી વિસ્મય પામી દ્રવ્ય આપવા લાગ્યા. તેથી ખજાનચીએ એકદા રાજાને કહ્યું–“હે સ્વામી ! હંમેશાં આટલો માટે દ્રવ્યને વ્યય કરો તે ગ્ય નથી.” રાજાએ કહ્યું કે –“તે પંડિતને હવે શી રીતે ના કહેવી?ત્યારે મંત્રીએ કહ્યું કે –“મારી સાત પુત્રીઓ એક વારના અનુક્રમે સાંભળીને તે પિતાના મુખે બોલી શકે છે, તેથી તે ઉપાયે કરીને તે કવિને વારી શકાશે. આ રહસ્ય તેણે રાજાને કહ્યું. પછી એકદા છત્રીસ રાજાઓના કુળવડે વ્યાપ્ત સભામાં રાજા સિંહાસન પર બેઠે હતું. તે વખતે સુખાસન (મીયાના) માં બેસીને મંત્રીની પુત્રીઓ પણ સભામાં આવી. તે સમયે તે શ્રેષ્ઠ કવિ એક સે ને આઠ નવાં કાવ્ય છે. તે સાંભળી મંત્રીએ તેને પૂછયું કે “હે શાસ્ત્રજ્ઞ છે. આ કાએ તમે નવાં કરીને બેલ્યા છે કે કઈ પૂર્વ કવિનાં કરેલાં જુનાં બોલ્યા છે ? ” કવિ બાલ્યા કે– “ એવી બેટી કલ્પના કેમ કરે છે ? આ કાવ્ય નવાં મારા બનાવેલાં જ છે.” ત્યાર પછી મંત્રીના કહેવાથી તેની શઠતા રહિત માટી પુત્રી ચક્ષા તે સર્વ કાળે બોલી ગઈ. ત્યાર પછી બે વાર સાંભળવાથી બીજી પણ બેલી ગઈ. એ રીતે સાતે પુત્રીએ સર્વ કા બેલી ગઈ. તે જોઈ સર્વ સમાજને આશ્ચર્ય પામી બેલ્યા કે “અહો ! આ કવિએ કેવાં નવા