________________
-
(૧૦૦)
સવસમાહિવત્તિયાગારેણં ૯ એ નવ આગાર જાણવા. આંબેલને વિષે ઉપરમાંથી એક પડ્ડમખિએણે આગાર બાદ કરી બાકીના આઠ આગાર જાણવા. ઉપવાસને વિષે અન્નત્થણભેગેણં ૧, સહસાગારેણું ૨, પારિઠ્ઠાવણિયાગારેણું ૩, મહત્તરાગારેણું ૪ અને સવસમાહિત્તિયાગારેણં ૫,એ પાંચ આગાર જાણવા. તથા જે પ્રત્યાખ્યાનમાં અચિત્તા જળ પીવાનું હોય તેમાં પાણસ્સના (પાણી સંબંધી) લેવેણ વા, અલેવેણ વાર અચ્છેણ વા ૩, બહુલેવેણ વા ૪, સસિન્હેણુ વા ૫, અને અસિત્થણ વા ૬ એ છ આગાર જાણવા. દિવસચરિમ તથા અંગુઠ્ઠસહી, મુદ્ધિસહી વિગેરે અભિગ્રહના પચ્ચખાણને વિષે અન્નત્થણાભોગેણં ૧, સહસાગારેણું ૨, મહત્તરાગારેણું ૩. અને સવ્વસમાહિત્તિયાગારેણું ૪ એ ચાર આગાર જાણવા. * ૪ પ્રત્યાખ્યાનની શુદ્ધિ
પ્રત્યાખ્યાનની શુદ્ધિ છ પ્રકારે થાય છે, એમ પંડિતે કહે છે. તે આ પ્રમાણે –જિનેશ્વરે કહેલા પ્રત્યાખ્યાન ઉપર જે દૃઢ શ્રધ્ધા કરવી તે શ્રધ્ધા નામની પહેલી શુદ્ધિ જાણવી. ૧. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આહારાદિકની શુદ્ધિ અથવા અશુદ્ધિ યથાર્થ રીતે જાણી તેને યોગ્ય ઉપયોગ કરે તે બીજી વિજ્ઞાન શુદ્ધિ જાણવી. ૨. હીનતા અને અધિકતા રહિત, જ્ઞાનાદિક આચાર સહિત, અતિચાર અને અવિધિ રહિત તથા ગુરૂને વાંદણા દેવા પૂર્વક વિનય સાચવીને જે પચ્ચખાણ લેવું તે ત્રીજી વિનય શુદ્ધિ જાણવી. ૩. ગુરૂ પચ્ચખાણને પાઠ બોલતા હોય તે બરાબર સાંભળી તેની પાછળ જે પાઠ પિતાને બોલવાને છે તે પિતાના મનમાં બેલ તે ચેાથી અનુભાષણ શુદ્ધિ જાણવી. ૪ દુષ્કાળ અથવા રેગાદિકના કારણે પણ ' લીધેલું પચ્ચખાણ ભાંગવું નહીં તે પાંચમી અનુપાલના શુદ્ધિ