________________
( ૯ )
આભિગ્રહિક ૯. અને વિકૃતિ ૧૦ ( આ દશ ભેદ ખરાખર
સમજવા યેાગ્ય છે. )
૩ પ્રત્યાખ્યાનના આગાર
નાકારસીમાં
હવે પ્રત્યાખ્યાનના આગારા કહે છે— બે આગાર, પારસીમાં છ, પુરિમટ્ઠમાં સાત, એકાસણામાં આઠ, એકલઠાણામાં સાત, વિકૃતિમાં નવ, આચાસ્વમાં આ, ઉપવાસમાં પાંચ, પાનમાં ( પાણી પીવામાં ) છે, દિવસ ચરિમમાં ચાર અને અભિગ્રહિકમાં ચાર આગાર જાણવા. આ પ્રત્યાખ્યાનના આગારા વિશેષે કરીને પ્રત્યાખ્યાન ભાષ્યાદિકથી સમજી લેવા. ટુકામાં તે આ પ્રમાણે છે.
.
“ નાકારસીને વિષે અન્નત્થણાભાગેણુ અને સહસાગારેણુ એ એ આગાર છે. ( હાલમાં નવકારશી સાથે મુøિસદ્ધિ જોડવામાં આવે છે તેથી ચાર આગાર કહેવાય છે. ) પારસીને વિષે અન્નત્થણામાગેણુ ૧, સહસાગારેણુ ર, પચ્છન્નકાલેણું ૩, દિસામેહેશુ` ૪, સાહુવયણેણું ૫, અને સવ્વસમાહિવત્તિયાગારેણ ૬, એ છે આગાર જાણવા. સાઢ પારસીને વિષે પણ એજ છ આગાર જાણવા, તથા પુરિમલ્ડ્રના પચ્ચખ્ખાણને વિષે ઉપરના છ ભથ
એક મહત્તરાગારેણુ મળી સાત આંગાર જાણવા. એકાસણા તથા બેસણાના પચ્ચક્ખાણુને વિષે અન્નત્થણાભાગે ૧, સહસાગારેણું ૨, સામારિયાગારેણું ૩, આઉંટણપસારેણુ ૪, ગુરૂઆશ્રુઠ્ઠાણેણુ ષ, પાકિટ્ઠાવણિયાગારેણ ૬, મહત્તરાશ્રમારેણુ'છ અ સવ્વસમાહુિવત્તિયાગારેણુ ૮ એ આઠ આગાર જાગુત્રા. એકલ ઠાણાને વિષે ઉપરના આઠમાંથી આઉંટળુ પસારેણુ એ એક સિવાય આકીના સાત આગાર જાળુવા. વિકૃતિ તથા નિવિના પ્રત્યાખ્યાનને વિષે અન્નત્થણાભોગેગુ ૧, સડુસાગારેલુ ૨, લેવાલેવેણ ૩, ગિહત્થસ ંસટ્ટે ૪, ખિત્તવિવેગેણુ ૫, પડુચ્ચમજિખએણુ ૬, પારિડ્રાવણિયાગારેણ ૭, મડુત્તરાગારેણ ૮, અને