SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧ ) તે વખતે પણ આકાશવાણી થઈ કે આ ઇંદ્રપુત્ર થયા છે. પાંડુરાજાએ તેનુ નામ અર્જુન પાડયું.માદ્રીને પશુ નકુળ અને સહદેવ નામના બે પુત્રા થયા. તે પાંચે પુત્રા પાંડુને ઘેર કલ્પવૃક્ષ જેવા અવતયા. અને પાંચ પાંડવ કહેવાયા. ત્યારપછી દ્રુપદ રાજાએ પેાતાની પુત્રી દ્રોપદી સ્વયંવર કયા . તેમાં ઘણા રાજાઓ અને રાજપુત્રા આવ્યા હતા. તે વખતે પાંડુરાજાના પાંચે પુત્રા પણ ત્યાં ગયા હતા. સ્વયંવર મંડપમાં ટ્રીપદીએ આવી સર્વ રાજાઓને જોઇ પાંડુરાજાના મુખ્ય પુત્રના કંઠમાં વરમાળા નાંખી. તે વખતે આશ્ચર્ય એ થયું કે પાંચે પાંડ વાના કઠમાં તે વરમાળા પડી. તેટલામાં ત્યાં એક ચારણ સુનિ આવ્યા. તેમને શ્રીકૃષ્ણ વિગેરે રાજાઓએ પૂછ્યું કે-‘આ પટ્ટીને પાંચ પતિ કેમ થયા? ત્યારે મુનિ ખલ્યા દ્રોપદીના પૂર્વ ભવ સાંભળે..-~ . " - ચપા નામની માટી નગરીમાં સાગરદત્ત નામે શ્રેષિ રહેતા હતા. તેને સુભદ્રા નામની પત્નિના ઉદરથી ઉત્પન્ન થયેલી સુકુમારિકા નામની પુત્રી હતી. સાગરદત્તે તે પુત્રી જિનદત્તના પુત્ર સાગરને પરણાવી હતી.પરંતુ સાગર શય્યામાં સુતા, ત્યારે સુકુમારિકાના અંગના સ્પર્શ તેને અગારા જેવે લાગ્યા. તેથી તેનેા ત્યાગ કરી તે પરદેશમાં ચાલ્યા ગયા. ત્યારપછી પતિએ ત્યાગ કરેલી પુત્રીને સાગરદત્તે પાતાને ઘેર સખી. કેટલેાક કાળ તેણીએ દીનજનેાને દાન આપ્યું. પછી અભ’ગવૈરાગ્ય પામવાથી તેણે સાધ્વી પાસે દીક્ષા અંગીકાર કરી. તેણે મિષ્ટાન્નાથી પાષણ કરેલા શરીરને ‘અહા! આ શરીર અસાદ છે’ એમ વિચારી દુષ્કર તપ વડે સૂકવી નાંખ્યુ. એકદા પાંચ પુરૂષની સાથે ક્રીડા કરતી કાઇ વેશ્યાને જોઇ તેણે નિયાણું કર્યું કે નો મારા તપનું નિયા ડાઘ તે મને પરભવમાં પાંચ પતિ પ્રાપ્તવ્યને ” આ શ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy