________________
આત્મતત્ત્વવિચાર
"
(
ગઇ અને તેના પેઢના પાર રહ્યો નહિ. તેણે કહ્યું : પ્રભા ! શું આ વાત સાચી છે!' મહાત્માએ કહ્યું : હા, આ વાત તદ્દન સાચી છે, પણ આટલેથી જ અટકતી નથી. તે થાડીવાર પહેલાં લાકડીના છૂટો ઘા કરીને જે કૂતરીની કમર તેાડી નાખી તે તારી માતા છે, તે પણ મૃત્યુ સમયે
૩
6
"
મારુ' ઘર,' ‘માાં છેાકાં,' ‘મારા વ્યવહાર,' એમ મારુ મારું' કરતાં મરણ પામી એટલે આ સ્થિતિ પામેલી છે. ’ મહેશ્વરદત્તે આ સાંભળી કાને હાથ દીધા. તે વખતે મહાત્માએ કહ્યું કે હે ભદ્ર ! જ્યારે તે વાત સાંભળી જ છે, ત્યારે તે પૂરી જ સાંભળી લે. તું જે પુત્રને આટલી મમતાથી રમાડી રહ્યો છે, તે બીજો કાઈ નહિ, પણ તારી પાટુથી મરણ પામેલેા તારી સ્ત્રીના યાર છે. અંત સમયે તેને સન્મતિ આવવાથી તે મનુષ્યગતિ પામ્યા અને પેાતાનાં જ વીમાં ઉત્પન્ન થયા.
"
આ શબ્દો સાંભળતાં જ મહેશ્વરદત્તને સ'સાર પર ધિક્કાર છૂટચે અને તેણે તે જ ક્ષણે પેલા મહાત્માનાં ચરણે પેાતાનું શિર ઢાળી દઇ વિન ંતિ કરી કે હે પ્રભુ! ! મા આ અશ્વાર સ'સારમાંથી ઉદ્ધાર કરી. ’ મહાત્માએ તેને કલ્યાણના માર્ગ ખતાબ્યા અને એ માગે ચાલીને તેણે પેાતાના આત્માનું કલ્યાણ કર્યું.
હું એટલે દેહ નહિ, પણ આત્મા.
મહાનુભાવા ! હુ· એટલે મગનલાલ, છગનલાલ, પાનાચંદ કે પેાપટભાઈના નામથી ઓળખતા દેહ સમજવાના નથી, પણ તેમાં વિરાજનારા ચૈતન્યલક્ષણવાળા આત્મા સમજવાને