SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનુ' અસ્તિત્ત્વ પવન નજરે દેખી શકાતા નથી, પણ તેનાં કાર્ય વડે જ આપણે તેને જાણી શકીએ છીએ. વીજળી દ્વારા અનેક પ્રકારનાં કાર્યો થાય છે. સ્વીચ (બટન) દાખા કે પ ખેા ફરવા માંડે છે અને ગ્લેમમાં અતિ પ્રકાશવત દીવા થાય છે. પણ એ પખા ફેરવનાર તથા પ્રકાશવત દીવા કરનાર વિદ્યુતશકિતને કાઇએ નજરે જોઈ છે ખરી ? ગમે તેવી તીણી નજરવાળા પણ એને જોઈ શકતા નથી અને એકનુ સાગણુ-હજારગણું બતાવનાર દુર્બીન આંખે લગાડા તા પણુ એ જોઇ શકાતી નથી. માત્ર તેના કાર્યાં પરથી જ આપણે કહીએ છીએ કે આ જગમાં વિદ્યુત્ નામની એક શકિત અસ્તિત્ત્વ ધરાવે છે. > " ', ' આ - " ગીત કલકત્તાથી આવ્યું ' એમ આજ ઘર-ઘરમાં ડિયા વાગે છે અને આ ગીત અમેરિકાથી આવ્યુ, આ ગીત 'કાલ'એથી આવ્યું કહેવામાં આવે છે. તા એ ગીત અમેરિકા, કાલ'એ કે કલકત્તાથી અહીં (મુંબઈમાં) શી રીતે આવ્યુ ? કાઇએ તેને આવતાં યુ ખરું ? જો એમ કહેવામાં આવે કે એ તે ઈથરનાં માજામાં ગતિમાન થતું અહી આવ્યું ' તે એ થરને કે તેનાં માજાઓને ગતિમાન થતાં નજરે કાણે જોયાં ? માત્ર કાય પરથી જ તેની પ્રતીતિ થાય છે. , અસ્તિત્વ આવે કે ‘જે વસ્તુ નજરે જોઇએ-દેખીએ નહિ, તેનુ' માનવું નહિ ' એમ કહેનારાઓને પૂછવામાં " તમારા પિતામઠ હતા કે નહિ? તેમના પિતામહ હતા
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy