________________
broo
borator
વ્યાખ્યાન બાવીશમુ આ ક
[ ૨ ]
મહાનુભાવા !
"
‘બવા સોં પરમા' એ મહાપુરુષાનું ટકશાળી વચન છે. તેના અથ એ છે કે આત્માની શક્તિએ પૂર્ણ પણે પ્રાર્ટ તા જ તે પરમાત્મા બને છે, પરમાત્મા એ આત્માથી અતિરિક્ત કાઈ ભિન્ન વસ્તુ નથી. ’
-
અહીં પ્રશ્ન ઉઠે છે કે ‘ આત્માની શક્તિ કેમ પ્રકટતી નથી ?' ઉત્તરમાં કહેવુ' પડે છે કે જડ ક્રમની અસર છે, જડ કર્યાંનુ દબાણુ છે, પૂર્ણપણે પ્રકટતી નથી.
પૂર્ણ પણે
તેના પર
એટલે તે
ક્રમ એ શું વસ્તુ છે ? તેની શક્તિ કેટલી છે ? આત્માને તેના બંધ કેવી રીતે પડે છે? એ વસ્તુ તમને પૂર્વ* સમજાવી ગયા છીએ. હવે આઠ ક્રર્મોતુ વષઁન ચાલે છે. તેમાં ચાર કર્મોનું વધુ ન થઈ ગયુ છે અને ચાર કર્મોનું ખાકી છે, તે આજે કહેવાશે.
આયુષ્યમ
એ કમને લીધે આત્માને એક શરીરમાં અમુક મુદત સુધી રહેવુ' પડે તે આયુષ્યક્રમ' કહેવાય. આ ક્રમ હેડના જેવું