SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મતત્વવિચાર આફતમાંથી ઉગારી લેવાનો પ્રયત્ન આદર્યો. તેમણે ભજનને આગળ લંબાવ્યું ચરમદાસકી માર પગી, પૂજા હોશી થારી.” આથી ખેડુતને એમ કહ્યું કે “જો તમે સંતસમાગમ નહિ કરો તે જનાવરોને અવતાર ધારણ કર પડશે અને ચાબૂક-પરાણા વગેરેને માર ખાવો પડશે.” અને શિષ્યને ચેતવણી આપી કે “હવે તે વધારે વાર કરીશ તે ખેડુતે આવી પહોંચશે અને તને પરોણાને માર મારશે તથા તારી બીજી રીતે પૂજા (?) કરશે.” બાવાજીનાં મનમાં એમ કે આ શબ્દો સાંભળતાં જ ચેલે બધી પરિસ્થિતિ સમજી જશે અને વાઢમાંથી જલ્દી બહાર આવી જશે, પણ ચેલે બહાર આવ્યો નહિ, તેથી ભજનની એક પંક્તિ વિશેષ ઉચ્ચારી – અંદર પૂજા થારી હશી, બાહિર હશી હમારી. આ શોથી ખેડુતને એ બોધ આપે કે “જે તમે સંતસમાગમ નહિ કરે અને પાપ નહિ છોડો તે અંદરથી તમારી પૂજા થશે. અર્થાત્ નારકી જેવા ભયંકર સ્થાનમાં પરમાધામીના હાથે મારપીટ રૂપ પૂજા થશે અને તમારી એટલે તમને ઉપદેશ ન દઈએ તે તમારા રોટલા ખાનારની બહાર એટલે તિયચ ગતિમાં તમારા જેવાને હાથે મારપીટ રૂપે પૂજા થશે. ચેલાને માટે તે એ સ્પષ્ટ ચેતવણી જ હતી કે હવે તું જરા પણ વધારે સમય લગાડીશ તે ખેડુતે આવીને તને મારશે અને તારા ગુરુ તરીકે મને પણ માર પડશે.”
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy