SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ આત્મતત્વવિચાર ગુમત્તિ-વતિ-હળા-વા-ઝોન-વાસાયિક-રાકુમો दढधम्माइ अज्जइ, सायमसायं विवज्जओ ॥ અહીં થોડા શબ્દમાં ઘણું વસ્તુઓ કહેવામાં આવી છે. (૧) ગુરુમત્તિ એ ધર્માચાર્ય તથા પંચમહાવ્રતધારી મુનિ વગેરે પૂજ્ય વર્ગની સેવા-ભક્તિ કરનાર સાતા વેદનીય કર્મ ઉપાજે. | (૨) વંતિ એટલે ક્ષમાને ધારણ કરનાર સાતા વેદનીય કર્મ ઉપાજે. (૩) વાળા એટલે જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખનારે સાતા વેદનીય કમ ઉપાજે. (૪) એટલે સાધુ કે શ્રાવકનાં વ્રતે પાળનાર સાતાવેદનીય કર્મ ઉપાજે. પંચમહાવ્રત એ સાધુનાં વ્રત છે અને સમ્યકવસહિત પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ શ્રાવકનાં વ્રત છે. (૫) જોગ એટલે સંયમગનું પાલન કરનાર સાતાનીય કર્મ ઉપાજે. (૬) સાવિત્રી એટલે ક્રોધ, માન, માયા અને લોભને કાબૂમાં રાખનાર સાદાવેદનીય કર્મ ઉપાજે. (૭) હાર આપનાર સાતવેદનીય કર્મ ઉપાજે. (૭) સૂત્રધારુ દઢ ધર્મી આદિ પણ એ જ રીતે સાતાવેદનીય કર્મ ઉપાજે.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy